Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૫૦ .
| શ્રી જૈન શાસન (અઠવાડિક) કલકત્તાની પેઢીમાંથી શેઠના ડુબેલા પૈસા પગમાં મૂકી. અમદાવાદના શેઠે પાઈ પણ મળ્યા. શેઠે વેપાર શરૂ કર્યો. રૂના વેપારમાં લેવાની ના પાડી.
અઢળક ન થયું. ધીરે ધીરે પેઢીની નામના હવે કરવું શું ! મટી મુંઝવણ ઉભી - ઉભી થઈ.
થઈ. કઈ પૈસા લેવા તૈયાર નથી. - શેઠે વિચાર કર્યો. જેને મને એક લાખ આજીજી વિનંતી શરૂ થઈ. છેવટે રૂપિયા આપેલા તે શેઠને હું પૈસા વ્યાજ અમદાવાદના શેઠે તે ૩ કાઢ. સાથે પરત કરૂં અને હિસાબ ગણવા મુની- આમ કરે તમે આ રકમ પાછી લઈ મને કહ્યું. મુનીમે હિસાબ માંડેયે દેઢ લાખ જાઓ. તમારા શહેરમાં આ સદાવ્રતમાં રૂપિયા જેટલી રકમ મુનીમે કહી. શેઠે મુની. વપર. . મને તૈયાર રાખવા જણાવ્યું. મુનીમે
ના છુટકે વેપારી શેઠે આપેલ રકમ પિસાની કોથળી તે યા૨ કરી, અમદાવાદની - 3
પાછી લીધી ને શહેરમાં આવી અદાવ્રતમાં પેઢીના શેઠ તકિધા માથે માથું ઢાળી બેઠા છે..
એ રકમ અમદાવાદના શેઠ થકી જ મા કરાવી. ત્યાં હુંડી લખનાર શહેરના શેઠ પેઢી ઉપર
. આજે પણ અમદાવાદના શેઠના નામે આવી અમદાવાદના શેઠને પગે લાગ્યા શેઠે
સદાવ્રત ચાલું જ છે. ભૂખ્યાને રોટલો મળે છે.
ભગવાનના ભસે લખાયેલ હેડીને આવે કહી આવકાર આપ્યો. પૂછપરછ કરી આથી વધુ સદુપયોગ બીજે ક્ય હોઈ શકે? હુંડીની વાત કાઢી પૈસાની કેળી શેઠના
(પરમાથ)
-
-
દીક્ષિત બનેલા પંડિત સુરેન્દ્રભાઇ ચુનીલાલ માસ્તર સુરેન્દ્રભાઈ છાણીના છે અને કેહાપુરમાં ઘણું વર્ષ ધાર્મિક શિક્ષક તરીકે કામ કરીને પ્રેમ સંપાદન કરેલ નાઈરોબી પણ ધાર્મિક શિક્ષણ આપવા ગયા હતા. છાણી, મીયાગામ, બેલગામ પણ શિક્ષક હતા. ધાર્મિક અભ્યાસ ઉપરાંત સંગીતના પણ તે, વિદ્વાન છે.
વર્ષો પૂર્વે મહેસાણુ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં કમ પયડી તથા સંસ્કૃત વ્યાકરણ સુધી અભ્યાસ કર્યો હતો. અનેક પૂજ્યના કૃપાપાત્ર અને પૂ. સાધુ-રાવી મ.ના અધ્યાપક છે. અનેક જ્ઞાન ભંડારેના સ્થાપક છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં વિવિધ મહાસમાં સુરીલી સંગીત ભકિત કરી છે. સસંગીત મંડળો સ્થાપ્યા છે. સેંકડે પુય વાનના સંયમ જીવનના રાહબર પ્રેરણાના પ્રચંડ પુર લહેરાવ્યા છે તેમના દાદા પૂ જવિ.મ. ભાઈ પૂ. અરૂણપ્રભ સૂ. મ. પુત્ર પૂ. વિક્રમસેન વિ. મ. માતુશ્રી-પૂ. રેખાશ્રીજી મ. બહેનો ૫ પ્રભાશ્રીજી મ. પૂજયવંતાશ્રીજીમ, પૂ. હર્ષકાંતાશ્રીજીમ આદિ ઘણી દીક્ષાઓ થઈ છે.
તેમણે છાણી મુકામે પૂ.આ.શ્રી વિજય પુણ્યાનંદ સૂ. મ. સા. આદિની નિશ્રામાં મહા વદ-૬ મંગળવાર તા. ૨૧-૨-૯૨ ના ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. તેઓ શ્રી : મહાવીર શાસન, જૈન શાસનના સઢાના માનદ પ્રચારક હતા તેમને અમારા અભિનંદન સાથે અભિનંદન છે.