Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હા
... 5 g.wી વિજયસૂરીજી મહારાજના - - ૪ wall goal UNOY V predlog P341 Mal zuiza
-તંત્રી
'
SUરીથી
NSS • wઠવાડફ • FWNશારzi વિરxZ1 શિવાય ૪ પ્રકાર
મe રજી .
૮+લઈ). . હેમેન્દ્રકુમાર સજજલાલ ,
(૪જી કો) . '' ટેસ્ટ: કીરચંદ શેઠ
(૪૩૮૪(૪) * જcજ૮/૬ ૪જી રુઢ
(જજ)
-
-
{ વર્ષ ૭ ૨૦૫૧
ચૈત્ર સુદ-૧૧ મંગળવાર તા. ૧૧-૪-૯૫ [અંક-૩ર
-
-
માવતર કમાવતર ન થાય .
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! 3 લેકની સંમુખ જોઈને ધર્મની આચરણ કરવા ઈચ્છનારા ધર્મની આચરણ ઉચિત જે રીતે આચરી શકતા નથી, તથા એજ કારણે ધર્મના અથીએ, શ્રી જિનેશ્વરદેવ ઉપદિષ્ટ 8 કરેલા ધર્મનું સેવન કરવામાં અજ્ઞાની લેકથી બેપરવા રહેવું જ જોઈએ!
પ્ર - છોરૂં કરૂં થાય, પણ માવતર કમાવતર થાય.
ઉ૦-એ ઉત્તમ કહેવત “સુ ને લાગુ પડે“કને માટે એ કાંઇ નહિ. માવતર છે છે કમાવતર ન થાય, પણ માવતર હોય તે ને ! જન્મ આપે તે જ સાચી જનેતા અને છે. { પેદા કરે તે જ સાચે પિતા, એવું જૈન શાસન નથી માનતું. ઠીક છે, વ્યવહારથી એ જ છે માતા પિતા કહેવાય, પણ એટલા માત્રથી તે સાચું માતૃત્વ કે પિતૃત્વ બતાવી શકે છે ! છે એમ નથી જ. એજ કારણે શ્રી-જિનેશ્વરદેવે ફરમાવેલી માતૃભકિત અને પિતૃભકિતનું છે # રહસ્ય સમજવા જેવું છે. માતા પિતા સાચા માતાપિતા બને, તે તે ઉપકારીઓની છે સેવામાં સર્વસ્વનું સમર્પણ થાય, બાકી તે વિચાર કરવા જવું જ પડે, એ શંકા ૪ વિનાની જ વાત છે. આથી ઉપકારનો બદલો વાળવાનો ઈન્કાર નથી. કશું ઊંધું તે ? હું કઈ લેતા જ નહિ, ઉપકારના બદલામાં અંગુઠા પકડાવે તે તેં પકડાય, ઓરડીમાં પૂરે { તે તેમ પણ થાય અને માથું માગે છે તે પણ અપાય, પણ અધર્મ કરવાનું કહે તે છે જ તે કહી જ દેવાય કે “એ તે કદી નહિ જ બને ! મા-બાપે શરીર પાળ્યું છે, તે શરીર છે ન ઉપર ભલે તેઓ હુકમને અમલ કરે, પણ આત્મા ઉપર તેમની ઈચ્છા મુજબને અધિકાર છે છે નથી જ.