Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૩૨ :
* : શ્રી જૈન શાસન (અઠવાડિક) પિતાને સે ને લાભ આપવાની રામ- તે ચત્યને વંદના કરી. ચંદ્રજીને પ્રાર્થના કરી. રામચંદ્રજીએ આ. ત્યાર પછી રાજમહેલ તરફ ગયા. અને પ્રાર્થનાને સ્વીકાર કર્યો.
રાજમહેલમાં બેઠેલા રામ-લક મણ સીતાએક દિવસ આ તરફ પેલે કપિલ દેવીને જોઈને ઓળખી જતાં કપિલ ભયભીત બ્રહ્મ આવી ચડયે, આવી નયનરમ્ય થઈ ગયે. અને લાગ જોઈને પાછા ભાગી
સ્વર્ગનગરી જેવી નગરીને જોઈને વિસ્મય જવાનું વિચારવા લાગ્યું. પણ ત્યાં જ પામ્યું. અને માનવીના રૂપમાં રહેલી કઈ લક્ષમણજીએ કહ્યું-ડરીશ નહિ હે બ્રાહ્મણ ! યક્ષિણીને પૂછયું કે-“આ નવી નગરી કેની જે તું ધનને અથી હાય . ધન માટે
અહીં આવીને રામચંદ્રજીને ગભરાયા વિના પેલી માનુષીએ કહ્યું-“રામચંદ્રજી માટે પ્રાર્થના કર. ગોકર્ણ યક્ષે બનાવેલી આ રામપુરી છે. આ આથી ડર દૂર થતાં નજીક આવેલા દયાનિધિ રામચંદ્રજીએ દીન/અનાથાદિને કપિલ બ્રાહ્મણે રામચંદ્રજીને આશિષ આપ્યા હમેશા દાન આપીને તેના દુઃખને દૂર અને આસન ઉપર બેઠે. કર્યા છે.'
રામચંદ્રજીએ પૂછયું કે -તું કયાંથી - લાકડાને ભારે દૂર મૂકીને તે માનુષીના આવે છે ? પગમાં પડીને કપિલ બે -તે ભદ્ર ! હું કપિલે કહ્યું-શું આપે મને ના ઓળરામના દર્શન કરવા શી રીતે જઈ શકુ તે ખ્યો ? જેના ઘરે આ૫ અતિથિ બનીને મને જણાવ.
આવ્યા હતા અને જેણે આપને દુર્વચનો - માનુષી બેલી-આ નગરીના ચાર દ્વારા સંભળાવ્યા ત્યારે ક્રોધાયમાન થયેલા આ છે. અને ચારેય દ્વારો ઉપર યક્ષે રક્ષણ કરે (લક્ષમણ) પાસેથી હું આપના વડે જીવતે છે. માટે નગરીમાં પ્રવેશ દુર્લભ છે. પણ છેડાવાયા હતા તે હું કપિલ બ્રાહ્મણ છું. પૂર્વના દ્વાર ઉપર જે રીત્ય છે તેને વિધિ. બ્રાહ્મણી સુશર્મા પણ સીતાદેવીને આશિષ પૂર્વક વંદન કરીને અને શ્રાવક થઈને જે તું આપીને દીનવદને બેસી. . જઈશ તે તને પ્રવેશ મળશે.
પછી રામચંદ્રજીએ અઢળક સંપત્તિ આ સાંભળીને ધનનો અથ કપિલ સાધુ આપીને બ્રાહ્મણનું દારિદ્રય ફેડી નાંખ્યું. ભગવંતે પાસે ગયો. લઘુકમી હોવાથી પછી પ્રતિબોધ પામેલા છે. બ્રાહ્મણ ધર્મ સાંભળીને શ્રાવક બન્યા. પછી પિતાના યથારૂચિ લોકેને દાન દઈને નંદાવર્તાસ ઘરે જઈને પિતાની પત્નીને ધર્મ સંભળા- સૂરીશ્વરજી પાસે દીક્ષા અંગીકાર કરી. વીને શ્રાવિકા બનાવી અને પછી આ જન્મ- વર્ષાકાળ પૂર્ણ થતાં આગળ જવાની થી દરિદ્રતાથી બળેલા તે બનને ધન લેવા ઈચ્છાવાળા રામચંદ્રજીને ગોકર્ણયસે અંજલિ માટે જ રામપુરીમાં ગયા અને પૂર્વ ધારના પૂર્વક કહ્યુ-આપના વિશે મારી કેઈ ભકિત