Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૩૦
થી
.: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જ આગ છે. તેણે કહ્યું કે તે શું કરવું ? ત્યારે પંગુએ કહ્યું કે-“ભાઈ ! હું લંગડે છું, ચાલવા સમર્થ નથી, પણ આગથી બચવાને માત્ર જાણું છું, તે તું મને તારા ખભા - ઉપર બેસાડી દે અને જે માગે છે તે માર્ગે ચાલ તે આપણે બંને ઇચ્છિત સ્થાને પહોંચી જઈશું.' આંધળાએ પણ તે પ્રમાણે કર્યું. તે બંને ઈછિત નગરે પહોંચી ગયા. તે જ્ઞાન પૂર્વક જે ક્રિયા કરે છે અને ક્રિયાની વિશુદ્ધિ માટે જ્ઞાનને અભ્યાસ કરે છેતે બંને જણા ઈચ્છિત-મોક્ષ સ્થાને પહોંચી શકે છે.
આના ઉપરથી આપણે સૌએ પણ તે જ બધપાઠ લેવાને છે કે, જ્ઞાન ઉપર બહુમાન કેળવી, જ્ઞાનને ભણવા અને પરિણામ પમાડવા પુરૂષાર્થ કરી, આજ્ઞા મુજબ કિયામાં આદરવાળા બની, “એક વિના પણ ચાલે” તેવી દુષ્ટ વાસના દૂર કરી, શકિત પ્રમાણે બંનેમાં ઉદ્યમી બની કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. (ક્રમશઃ)
-: સ્વીકાર અને સમાલોચના :-- ખાતિ કિરણ ત–પ્રકાશક પં. પશ્ચવિજયજી ગણિવર જૈન ગ્રંથમાલા, ભાવિક કે પેરેશન ૮–૯૧ જુની હનુમાન છે. અશોકકુમાર હિંમતલાલ શાહ, એચ. ગલી, ધનજી મુળજી બિલ્ડીગ, ત્રીજે માળે, એ. મારકેટ, ત્રીજે માળે, કપાસિયા બજાર, રૂમ નં. ૩૭મુંબઈ–૨. દ્રવ્ય સહાયક અમદાવાદ-૧. કા. ૧૬ પેન્ટ પેજ પર હસ્તિમાલ પુખરાજજી મુંડાવાળા તથા મુલ્ય રૂા. 5 લલિતકુમાર રામચંદ્રજી લુણાવાવાલા, સાઈઝ આ પુસ્તિકામાં શ્રાવક કઈ રીતે જાગે ? ક્ર. ૧૬ પછ પેજ ૧૧૫ મુલ્ય રૂા. ૨૦] દર્શન વિધિ શું ? પૂજન વિધિ શું વિ. આ પુસ્તકમાં પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી અંગે સુંદર સમજણ આપવામાં આવી છે. મિ.નું આદશ જીવન આપેલું છે. તેમને ત્રષિમંડલ સ્તોત્ર– સં. હિરાચંદ આવેલી શ્રધાંજલિઓ વિ. આપેલ છે. સ્વરૂપચંદ ઝવેરી, મુલચંદ મારવાડીની ચાલ, પ્રાંત અનિત્યાદિ ૧૨ તથા મેત્રી આદિ ૪ ટેલીફોન એકસચેંજ સામે, મલાડ ઈસ્ટ, ભાવનાઓ ચઉશરણ સુકૃત અનુમોદન દુષ્કત મુંબઈ. ક્ર. ૧૬ પેજી, ૨૦૦ પેજ તેમાં નિંદા વિગેરેનું વર્ણન કર્યું છે જે મનન ૮૪ પેજમાં ગ્રંથ છે. ૧૧૬ પેજમાં તેમના કરવા ચગ્ય છે.
ગ્રંથે અંગેના અભિપ્રાય છે. મંગલં જિન શાસનમૂ-લે. પૂ આ. ઋષિમંડલ સ્તોત્રનું વિવેચન છે, જે શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ., પ. પૂ. તેના અર્થને સમજવા ઉપયોગી છે.