Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬
જ
..
Hલારદે કાર બાળવિજયસૂરીશ્વરજી મહારાજના - - -
UTCH BOTAS BUHOY V ROBIONY P341 M YU12014
-તંત્રી
જૂન
SOL QUA
,
પ્રેમછંદ મેઘજી ઢe.
૮મજઈ) હેમેન્દ્રકુમાર મજસુજલાલ etc
(સજદેટ). ૩ સુરેશચંદ્ર કીરચંદ શેઠ
વઢવાજ) ૨૮જાચંદ
ઢા (જજ જ8)
NNNN
S • હવાઈફ • આજ્ઞારા વિદi 8, શિવાય ચ મવાઘ a
L
વર્ષ ૭ ૨૦૫૧ ફાગણ વદ-૧૨ મંગળવાર તા. ૨૮-૩-૯૫ [અંક-૩૦
– અધ્યાત્મભાવને પામવાના ગુણે :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! { પ્રવચન- આઠમું
(ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ વદ-૪ સેમવાર તા. ૧૪-૫-૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ શ્રાવકના ઘરમાં શ્રાવક ધર્મની વાત ન કરે તે બને નહિ. “આ જન્મ મેક્ષે જવા છે માટે છે તે માટે સાધુ જ થવા જેવું છે. આ સંસારમાં રહેવા જેવું નથી. પાપના ઉદયે સંસાર ન છુટી શકે. સાધુપણું પણ ન લેવાય તે પણ સાધુ થવાની ભાવના જીવતી રાખવી જોઈએ-આવી વાત તમારા ઘરમાં ચાલુ છે? તમારે તમારા પરિવારને કયાં મેલવે છે ? જેના ઉપર બહુ પ્રેમ બતાવે છે તે મરીને કયાં જશે તેની ચિંતા છે છે ? સંતાનને શું બનાવવાની ઈચ્છા છે? લગ્ન કરાવવાની કે સંસાર છોડાવવાની ? સંસાર છોડાવવાની ઇરછા ન હોય તે તમારે ઘેર જનમવું તે પદય કહેવાય કે ઇ
પાકિય કહેવાય ? શાસ્ત્ર શ્રાવકને ઘેર જમે તેને મહાપુણ્યશાલી કહ્યો છે તેને બદલે ? છે આજે શ્રાવકને ઘેર જન્મે તે ઘેર પાપ કરીને આવ્યા છે તેમ કહેવું પડે છે. કારણ કે S તમારે ઘેર જમે તેને સંસારનું બધું શીખ પણ ધર્મનું કશું શીખ નહિ.
નવતત્વને સમજનારા કેટલા ? કયું તત્ત્વ મેળવવા જેવું છે? કયું તત્વ છેડવાં છે છે જેવું છે ? કયું તવ સેવવાં જેવું છે ? પુણ્ય શું ? પાપ શું ? આ બધા સમજે છે !
ખશે ? જેને મોક્ષની અને સાચે ભાવે ધર્મને કરવાની ઈચ્છા નથી તે મેટો શ્રીમંત છે 4 હોય તેય દુઃખી છે! તે બહુ પૈસાવાળો મરીને જાય કયાં ? આજે ખાન-પાન બગડી ઈ ગયા છે, બધું બગડી ગયું છે. તમને સુધારવા માટે સારા બનાવવા માટે શું કરવું તે
કાર અનk