Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
05
1 મિથ્યાવ-મિથ્યાષ્ટિપણું. દુર્લભ બધિપણું અને હાડકાના માળાપણું – બે કાંઈ ગાળે
નથી. પણ એ માત્ર વસ્તુસ્વરૂપની ઓળખાણ છે. દુ:ખે કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. ૪ છે એવી અગ્યતા આત્મામાં સંપાદન કરવી, એનું નામ દુલભધિપણું અને સુખે કરીને છે કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એવી ગ્યતા કેળવવી તેનું નામ સુલભધિપણું ! છે ધમરૂપ તન્યહીન બનવું તે હાડકાના માળા પણ! જેમ રોગથી છવાઈ ગયેલા છે ?
દદી પ્રત્યે જોનારને દયા આવે અને દયાથી કહે. આ બિચારો માં લે હીનું નામ નિશાન નથી ! છે નર્યા હાડકાં દેખાય છે, જાણે હાડકાંનો માળો | તેમ શ્રી જિનેશ્વર દેવી આજ્ઞારૂપ
ચ તન્યહનને જોઈ સાચા જ્ઞાનિએ પણ એમની દયા ચિંતવતાં એ મને હાડકાને ૨ { માળે કહે છે માટે છે માટે એ ગાળ નથી. એવા શબ્દોથી ગભરાઓ મા ! પણ સાંભળી છે R સાંભળીને સાવધ થાઓ ? એ શબ્દો ગાળ આપનારા નથી પણ ચાતકને બાપનારા છે. છે છે જેનામાં આ સ્થિતિ હોય તે દૂર કરે અને ન હોય તે એવી સ્થિતિ છે ન આવી છે ન પહોંચે એની કાળજી રાખેએ માટે ચેતવનારા આ શબ્દ છે! * જે મ માસ્તર વિદ્યાથીને “મૂખ' કહે એ ગાળ છે? નહિ પણ વિદ્યાથીને ભવિષ્યમાં | ૨ ડાહ્યો બનાવવાના હેતુએ કહે છે માસ્તરને લાગણી છે માટે કહે છે. માસ્તરનું તાડન એ કે તાઢન નથી, તર્જન એ તર્જન નથી, ઉપાલંભ એ ઉપાલંભ નથી. દેશે જોવા છતાં ? છે ન કહે, ન સૂચવે, એ દેશે કાઢવાના પ્રયત્ન ન કરે, તો તે સાચાં માબાપ પણ નથી, છે કે સાચા શિક્ષક પણ નથી અને સાચા ધર્મ ગુરૂ પણ નથી !! . હિતના અથીઓએ ધર્મ કરે તેમ કહ્યું છે. પણ દુનિયાના સુખના અથાએ એ.
નહિ. સુખનો ભિખારી કયારે ભૂલ પડે તે કહેવાય નહિ. 4 ધર્મના ફળ તરીકે દુનિયાનું સુખ માંગવું, મળે તો તેમાં પાવું તે અજ્ઞાનતા છે. 1ધમ અ મમાં દુઃખ વેઠવાની શકિત હોય અને સુખ ભોગવવાનો ક", ળો હોય. 1 સારામાં સારો ઉપકારી મળે પણ અગ્ય જીવ ઉપર ઉપકાર ન કરી શકે. ૨ ૦ પા૫માત્રને જે નહિ કરવા રૂપે, નહિ કરાવવા રૂપે, કરતાને સારા નહિ માનવા રૂપે છે.
તજે તેનું નામ સાધુ ! આ તે ભગવાનની ગાદી છે, ભગવાને કહેલ કહેવાનું છે, પોતાના ઘરનું કશું કહેવાનું નથી. મને પણ પૂછે કે, શાના આધારે કહે છે ? તે મારે તેને શાસ્ત્રમાંથી ? આધાર બતાવવો પડે “હું કહું છું' તેને ન કહેવાય. આ શાસનના સ્થાપક શ્રી
અરિહંતદેવે પણ એમ કહે છે કે-“અનંત શ્રી તીર્થંકરદેવોએ જે કર્યું છે તે હું છે તે કહું છું અને ભવિષ્યમાં થનારા અનંત શ્રી તીર્થકરદે પણ આમ જ કહેવાના છે. .
૦
૦
૦
૦,