Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Reg No. G. SEN 84
શ્રી જૈન શાસન (અઠવાડિક) મા શી છે. પ્રા.
===ાં મહાવીર નિ ચાકના વે, ના,
બનાવીનur- 382009.
C
-
રામ
- પ પૂ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરdgી મહારાજ
* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ ભગવાનની પૂજા ભગવાન થવા માટે છે. સાધુની સેવા ભકિત સાધુ થવા માટે છે.
ધમની કાર્યવાહી ચારિત્ર મેળવવા માટે છે. ધર્મ કરનારને સમ્યક ચારિત્ર ન મળે છે ત્યાં સુધી તે દુખી જ હોય ને? અનંતીવાર “નમે અરિહંતાણું બેલનારા હજી સંસારમાં ભટકે છે. તેને હજી છે સંસારથી પાર પામવું નથી. તેને સુખના ફાંફા મારવા છે. સુખ મળે તે તેમાં 0 પાગલ થવું છે. દુ:ખથી દૂર ભાગવું છે. દુઃખથી દૂર ભાગવું છે. દુખ આવે તે તે તેમાં રિબાઈને મરવું છે. તે કઈ દહાડે વિચાર ન કરે કે દુનિયાના સુખથી ફાયદો છે શું ? દુખથી રવાના ફાંફા શા ? તેવા બંધ રતા રતા ભરે અને પાછા દાખમાંથી ઉં મહાદુઃખમાં જાય. સમ્યગદર્શન મેળવવાની મહેનત ન કરે તે નવપૂર્વ ભણેલો પણ આ અટવાના છે
માર્ગને જોઈ શકતું નથી. છે , સમ્યગદર્શન આવ્યું હોય તે આ સુખમય સંસાર છોડવા જેવું જ લાગત. આ તે
સુખમય સંસાર હજી છોડવા જે લ નથી તે સૂચવે છે કે હજી સમ્યગદર્શન
આવ્યું નથી. * ૦ સાધર્મિકની ભકિત જેવી ભકિત નહિધર્મિકતા સગપણ જેવું સગ પણ નહિ. તે é o ધર્મ કરવો સહેલો છે. પણ સમ્યગ જનનું અથાણું કઠીન છે, ધર્મ કરે તેમાં છે તું મહત્તા નથી આવતી. મારે તે સમ્યગદર્શન માટે ધર્મ કરે તેવા જોઈએ છે ઉં . અહીંયા મથી સુખ ભોગવવું તે ગતિમાં જવાનો ધંધો છે. દખ રોતે રોતે
ભેગવવું પ ગતિતાં જવાનો ધંધે છે. દુખ ખૂબ ખૂબ મઝેથી ભોગવવું અને સુખ તાકાત આવે તે છેડી દેવું અને ન છૂટી શકે તે રતા રતા ભેગવવું તે ૪
સદ્દગતિમાં જવાને ધંધે છે. હocess seasoose૨૦૦૦
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં કાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ "
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે