Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ ૫૯૦ :
શ્રી જૈનશાસન (અઠવાડિક) { આવા ગુણવાળે દુનિયામાં બધાને સારો લાગે. કેઈને તેની ઉપર દુર્ભાવ હોય છે છે નહિ અને તેને પણ કોઈની ઉપર દુર્ભાવ થાય નહિ. કુટુંબની ભકિત કરે, સાચવે ? છે તેમાં નવાઈ કરે છે ? આજે તે કુટુંબનું પણ પાલન કરે છે ખરા ? એક ભાઈ લહેર છે છે કરે, અને એક ભાઈ મજુરી કરીને મરે તે ય ઠેકાણું ન પડે તેની ખબર રાખો છો ? 8 8 પોતાનું કુટુંબ દુઃખી હોય અને તમે સુખ મથી ભેગો તે અધ્યાત્મ પામેલા કહે છે છે વાવ ? પ્રથકાર આગળના ગુણનું વર્ણન કરતાં કહે છે કે-કબીને સાચવો તેમાં 8. { નવાઈ નથી પણ જે પિતાને કુટુંબી ન હોય અને તે ભીડમાં હોય છે, તેના ઉપર છે છે પણ ઉપકાર કર્યા વિના રહે નહિ. જે પોતે સુખી હોય અને પાડોશી દુઃખી હેય તે છે £ જઈ શકે નહિ તે થે ગુણ છે. તમારી સાથે બેસનારા–ઊઠનારા દુખી હેય અને 8 છે તમે દુઃખ દૂર કરી શકે તેવા છે છતાં પણ તેમનું દુઃખ દૂર ન કરે તે તમને ? 8 કેવા કહેવા પડે?
અધ્યાત્મભાવને પામેલા કાં પામવાની તૈયારી વાળા છ કેવા હોય તે માટેના આ ગુણોની વાત ચાલે છે. અમે ધર્મ પામી ગયા છીએ તેમ કહેનારા એ સમજવું છે
જોઈએ કે-હજી મારે શું શું કરવાનું છે, શું કરું તે અધ્યાત્મભાવ ટફ અને વધે. ? શું તમારી આંખ સામે કેઈપણ દુઃખી ચઢે અને તમારી તાકાત હોય તે તમે ઉપકાર છે
કર્યા વિના ન રહે ને? તાકાત છતાં તમે ન કરે તે દેખાવના જ ધરી છે તેમ છે કહેવું પડે. સંસારમાં તે દુઃખી જ દુખમાં રિબાઈને રૂગતિમાં જાય છે. તે છે બિચારા દુ:ખમાં રિબાય નહિ અને દુર્ગતિમાં જાય નહિ તે ચિંતા ધમીને ન હોય ? તે કેને હોય ? આત્માના હિતચિંતકને કઈ ઉપર દયા આવ્યા વિના રહે નહિ ? તેમ બને નહિ. પોતાની શકિત હેય તે તે ઉપકાર કર્યા વિના પણ રહે નહિ. પ્રથકાર છે છે જે વાત કહી રહ્યા છે તે વાત તમારા મનમાં ઉતરે છે ?
પ્ર- સુખ-દુઃખ કર્મને આધીન છે.
ઉ– તમે માંદા છે અને કુટુંબી કહે કે તમારા કર્મથી માંદા છો તે તે માંદગી છે 8 ભોગવો તે તમને શું થાય ? તમે દુઃખી છે અને કેઈ તમારી ખબર ન રાખે તે હું શું થાય? પારકાની વાતમાં તેનાં કર્મ તે ભગવે તેમ બોલે તે નિષ્ફરતા કહેવાય ?
- આજે મેટેભાગે આવું થયું છે કે તેનાં કર્મ તે ભોગવે. તેથી ભિખારી કે 8 યાચકાદિ તમારે ઘેર આવે તે ગમે નહિ. ભિખારીને ટુકડા ફેકે તે ધર્મનું લક્ષણ છે? ધમી એટલે તેના પરિચયમાં આવનારો દુખી હોય તે તેનું દુખ દૂર કર્યા વિના રહે છે નહિ. કદાચ પિતાની શકિત ન હોય તો તે માગવા જાય અને તેનું દુઃખ દૂર કરે-કરાવે