Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૨૮-૨૯ તા. ૨૧-૩-૯૫ : ગયે તે ખ પણ દર્શન કરતી વખતે ગયેલું હું દશનાદિ કરીને બહાર નીકળે દરરોજ ભગવાનની જમણી તરફ જ ઉભે એટલે એક અલમસ્ત શ્રાવકભાઈએ મારો . રહેતું હતું. પણ આજે કોણ જાણે શું ય ઉધડો લઈ નાંખ્યો. મારી સામે એમણે સૂઝયું કે હું બરાબર ભગવાનની સામે જ દલીલ શું કરી ખબર છે? એ ભાઈ કહે ઉભો રહ્યો. સાઈડ ઉપર ન રહયે. આથી કે ઘરમાં ટી.વી. જેનારની વચ્ચમાં ઉભા પાછળ રહેલા ચ ત્યવંદન કરનારા દરેકને રહીને જુએ તે લોકે ચીડાય છે કે નહિ? ભગવાન દેખાતા બંધ થયા.
તે પછી ભગવાનના દર્શન કરનારની એક ભાઈએ મને ટકેર પણ કરી કે વચ્ચોવચ્ચ ઊભા રહીને દર્શનમાં અંતરાય સાઈડમાં ઉભા રહે. પાછળ કેઈને ભગવાનના શું કામ બાંધે છે ? દશન જ નથી થતા. પણ હું દેરાસરમાં, મને તેમની આ દલીલ નહિ જેટલીયે ત્રણ-ત્રણ નિરિસહી કહીને પ્રવેશેલે. એટલે પસંદ ના પડી. કેમકે કયાં રાજાજ, અને આખા સંસરને જાણે સમૂળગે ભૂલી ગયો અને કયાં ગાંગો તેલી. એમ કયાં ભગવાન હઉ તેમ તે ભાઈની વાણી એ મને કશી કયાં ટી.વી. પણ મારે તેની અલમસ્ત અસર ના થઇ,
- કાયા જઈને નમતુ જોખવાને ના છૂટકે પછી તે એક ભાઈએ મને હાથ ઝાલીને પ્રપ આવ્યું. કઈ નહિ. બાકી તે મારી જરા સાઈડ ઉપર ધકે. એટલે હવે તે પાસે બીજી ધારદાર દલીલ હતી કે-“ટી.વી. મારામાં ભલે તાકાત નહિ છતાં આ તે નહોતા શોધાયા ત્યારે તમે ભગવાનના સ્વમાનને સવાલ થઈ ગયો. એટલે હું દર્શનમાં અંતરાય કરનારને શું કહેતા પાછો સ્થિતિસ્થાપકની જેમ મૂળ સ્થાને હતા ? પણ સત્તા આગળ શાણપણુ સારૂ આવી ગયે.
નહિ એમ સમજીને માર પડશે તેવા ડરથી - પછી તે બે-ચાર ભાઈએ હો-હા કરી.
હુ વધુ જીભા જોડી કર્યા વગર, ચૂં કે ચાં ઘાંટા-ઘાંટી થઈ એટલે હું જરાક (ગભરાઈને કર્યા વગર જ ઘર ભેગો જ થઈ ગયે. નહિ હો કેમકે ધર્મસ્થાનમાં ગમે તે વ્યક્તિ સાલ ઘરે જઈને વિચાર્યુ તે લાગ્યું તે ગમે તેમ કરતો હોય તેને મારવા સુધીની ખરૂ કે ટી.વી. જેનારની આડા ઊભા રહીને મનોવૃત્તિ ધર્મજને મનમાં આવવા નથી અંતરાય ન કરાય તેમ દેરાસરમાં ય દશદેતા. એટલે) સાઈડ ઉપર ખસી ગયે. પણ નમાં અંતરાય ન જ કરવું જોઈએ. (અહીં પાછો (હવે તો દશન કરવાનું કામ પતા તમે ટી.વી. જોવાની છુટ લઈ ને લેતા. ગયેલુ છતાં) ધીરે ધીરે પગને લાંબે ટુંકે
ભગવાનના દર્શનમાં અંતરાય ન કરવાને કરતા કરતા મેં મારી પૂર્વની ભૂમિ સંપાદન બંધ લે.) કરી લીધી. અને પછી વટની સાથે જ હું મારા કરતાંય દુનિયામાં બુદ્ધિશાળી ત્યાંથી ખ.
લેન કો પડયા છે ખરા. દા.ત. અલમસ્ત પણ મને બિલાડી નડેલી તે ભૂલાઈ દલીલબાજ શ્રાવકભાઈ દલીચંદ શાહ.