Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક:
૧ શ્રી જૈન શાસન (અ,વાડિક) છે
તે ખાવા-પીવાદિમાં, આરામાદિમાં મઝા આવતી હોય તે સમજી લેવું કે તે સાધુ-સાધવી છે પણ સાચા સાધુ-સાધવી નથી સંસાર જ ગમે તે સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિક હોય?. છે. માટે જ શાસ્ત્ર કહ્યું છે કે-અનંતીવાર એવા લીધા છતાં ય સંસારમાં જ રખડયા. એ * લેવા માત્રથી કાર્યસિદ્ધિ થાય નહિ. તે લીધા પછી તેને જ બરાબર વફાદાર રહે, છે ભગવાનની આજ્ઞા મુજબ જ જીવે, આજ્ઞા મુજબ ન જવાય છે તેનું દુઃખ , કયારે T આજ્ઞા મુજબ જીવું તેમ મન હોય તે કાર્યસિદ્ધિ થાય. આ સંસારનું સુખ, મેજમઝા, છે છે માન-પાનાદિ જેને અમે નહિ, વહેલામાં વહેલા એણે જ જવાનું મન હોય તેનું ઠેકાણું ?
પડે. મનુષ્યભવ પામ્યા પછી સાધુપણાની જ ઈરછા છે.ય, સાધુપણું ન લઈ શકે તે છે બને, પણ સંસારમાં રહેવાનું પસંદ નહિ–આવી દશા જેની હેય તે શ્રી સંઘમાં ?
ગણાય. આ વાત તમારા હયામાં છે? હૈયામાં હોય તે તમારે નંબર એ સંઘમાં 8 છે. જેને સંસારના સુખમાં, ખાવા-પીવાદિમાં જ મઝા આવે તે બધા નામના સાધુછે સાથ્વી, શ્રાવક-શ્રાવિકા છે. 8 અધ્યાત્મભાવ મેળવવાના ગુણેની વાત ચાલે છે. આજે આ ગુણે દેખાતા નથી. છે તે ગુણે પેદા થાય તે આત્મા મને થાય. તમને સંસારમાં મઝા આવે છે ? આ ભવ !
પામી શું મેળવવા જેવું છે? શું મેળવવાની મહેનત કરી છે? તમારે ઘેર જમેલાં છે સંતાને ધમ સમજે ખરાં? તમે સંતાનને ધર્મનું ભણાવે છે ખરા? અને સંસારનું છે 8 બધુ ભણાવે છે ને ? છોકરો કમાતે થાય તે રાજ અને વિરાગી થાય તે ? સાધના છે 8 સહવાસમાં આવેલ વિરાગી ન થાય તે તે સાધુ પણ ખોટા. આવા જ શ્રી સંઘમાં છે છે ઝણાય ખરા? છોકરો કહે કે-“મારે સાધુ થવું છે તે અહીં બેસેલામાંથી પણ કેટલાને છે ગમે? “સમ્યક્ત્વ વિના ધર્મ ફળે નહિ તે સાંભળવા છતાં ય મને સમ્યકત્વ શી રીતે છે મળે તે વિચારણા આવી છે ? ગુરૂને પણ કહ્યું છે કે–“સંસાર ભૂંડે લગાડે, સમ્યક્ત્વ છે પમાડે નહિ તે રખડી જઈશ” આવી વાત હવામાં ચાલે છે કે સંસારની મઝામાં જ
કક
આ ગુણ પામવા હોય તેને આત્માના હિતની જ વાત કરે, ધમની વાત કરે તે આ જ ગમે, તેવાની સાથે બેઠક-ઊઠક હેય તમારી બેઠક–ઊઠક કેની સાથે છે? શ્રાવકે છે ભેગા થાય તે શું વાત કરે ? સંસાર છોડવાની કે સંસારને મઝેને બનાવવાનો ? વેપા. ન રાદિ કરે તે કરવા પડે માટે કે મથી કરે? આજીવિકા હેય તે વેપારાદિ કરે? છે છે વેપારાદિ મઝેથી કરે તે તેનામાં જેનપણું આવ્યું કહેવાય? કમમાં કમ જે પણું પણ છે
પામીને મરવું છે કે જેનપણું પામ્યા વિના મરવું છે? આ મનુષ્યજન્મ દુર્લભ છે, સારી જગ્યાએ મળે છે. તેને સફળ નહિ કરીએ તે નુકશાન આપણને છે. દુર્ગતિમાં