Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨
પ્યારા ભૂલકાઓ,
બાલવાટિકા માટે તમારી મમતા કાચા સુતરના તાંતણે બંધાયેલ છે તે જાણી આનંદ, આવા નમૂનેદાર પત્ર વાંચી મને શેર શેર લેહી ચઢે છે.
તમારા લખાણ વાંચતા મને એમ થાય છે કે બાલ્યકાળમાં તમારા માતા-પિતાએ સુસંસ્કારનું આરે પણ તમારા જીવનમાં કર્યું છે. તે સંસ્કારે મોટા થાવ તે પણ ટકાવી રાખજે.
અજ આ યુગમાં કટે જી પેસી જાય છે માટે બાલ્યકાળમાં હંમેશાં સારી સેબત કરજે. મન બગડે તેવું જોશે નહિ, વાણી બગડે તેવું બોલશે નહિ અને કાયાથી કેઈનું ખરાબ કરશે નહિ. કેઈની ખરાબ વાત સાંભળશે નહિ. સારા સંસ્કારો મેળનવા ટકાવવા માટે આટલું જરૂર લક્ષમાં રાખજો. સુંદર ચારિત્ર પળાય તે માટે સારું સારૂં વાંચન કરજો. સારું વાંચન પ્રસારિત કરતા નાના નાના મેગેઝીન વસાવજે, મન * જય ત્યારે તેનું વાંચન કરજે. વાચેલું મનન કરજો.
શ્રાવક કૂળમાં તમને જે જન્મ પ્રાપ્ત થયું છે તે તમારી મહાન પૂણ્યાઈ છે. તે ફળને અજવાળનારું આચરણ આચરીને જીવન અજળ.
સુદેવ–સુગુરુ અને સુઘમની યથા યોગ્ય સમજણ મેળવી. શ્રદ્ધા-ભકિત-બહુમાન કેળવી એમના કહ્યા પ્રમાણે જીવન નૈયા ચલાવશે તે કયારેય પસ્તાવાને વાર નહી આવે, બાલ્યવયમાં સુંદર આરાધના કરે છે. પણ એ આરાધનાને મેટા થઈને ભૂલશો નહિ.
તમારા લખાણે વહેલા અમર થાય તે માટે તમે સી વિનંતી કરે છે. તે વિનંતી મારા ધ્યાનમાં છે અવશરે અમલ કરવા પ્રયત્ન જરૂર કરીશ ને હવે તમે મારી કહેલી વાત સ્વીકારશે ને !
-રવિશિશુ
છે. જેના શાસન કાર્યાલય આજને વિચાર
સંપાદક નોંધ મકાનની છત કાચી હોય તે પાણી (બાળકે આપણી બાળવાટીકામાં એક પેસી જાય તેમ કાનની છત કાચી હોય તે નવી-જૂની કહેવતનો એક છોડ ઉગે છે. કવિચાર ઘુસી જાય.
એક-એક પૃપ દરેક બાળવાટિકામાં આજથી