Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલાર.wmવિજયસૂરીશ્વરેજી મહારાજની - ૪
220l yorar euHo va Bulelor PEU VOU YU120747
[ ક તંત્રી -
કાન કુશ્તાહરીણી
પ્રેમચંદ મેઘજી ગુઢ
(મુંબઈ) હેમેન્દ્રકુમાર મજસુજલાલ ,
(૨૦ ) | સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
I
•
વાડિક .
*WNઝાઝાશMા વિરyCM . જિયાય ૪ મya 9
| રાજચંદ જન્મજ? *ઢા
( 8)
E :વર્ષ ૭ ૨૦૫૧ મહા વદ-૧૪ મંગળવાર તા. ૨૮-૨-૯૫ [અંક-૨૬]
-: અધ્યાત્મભાવને પામવાના ગુણે -
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-સાતમું ૨૦૪૬, વૈશાખ વદ-૨ શુક્રવાર તા. ૧૧-૫-૬૦ જ્ઞાનમંદિર, અમદાવાદ
થેહ લવણભધિ પૂરિતે લવણદધિ શારીરમાનસૈદુઃખ રસપેયીભવસ્તથા ના કિં ચ સ્વપ્નાપ્તધનવન્ન તમિહ કિંચન અસાર રાજ્યવાજ્યાદિ તુષખંડનવરથા પરા તડિદાદંબરાકાર સવમયંતમસ્થિરમ્ | મનોવિદફલદં બાલઘૂલીગૃહાદિવટુ છે , યશ્ચ કશ્ચન કસ્યાપિ જાયતે સુખવિભ્રમ *
મધુદિગ્ધાસિધારાગ્નગ્રાસવનૈવ સુન્દર છે” અત્યાત્મભાવ જેનામાં પેદા થયેલ હોય તેને આ સંસારથી છૂટી વહેલામાં વહેલા 4 મેક્ષે પહોંચવાની ભાવના હોય. “મારો આત્મા અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે ?
તેને આ સંસારથી વહેલામાં વહેલે નિસ્તાર કરે છે” આવી વૃત્તિ પેદા થાય તેને છે - અધ્યાત્મભાવ પામવાની ઈચ્છા થાય. ત્યારે અધ્યાત્મભાવ આવ્યો હોય તે તેને પુષ્ટ કરવા અને તે ન આવ્યું હોય તે તેને પેદા કરવા માટેના આ પંદર ગુણની વાત આપણે કરી રહ્યા છીએ.