Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૨૭ : તા. ૭-૩-૯૫ :
કર્યાં અને પેલા લુટારૂના શરીરના બે ટુકડા થઈ ગયા તરફડીને મરણ પામ્યા. ખડંગ હેઠું મેલી મેતીની પાટલી કાઢી ભૂખ લાગેલી એટલે ખીચડી ખાવા બેઠે ઝેર ચઢયુ એટલે તે પણ મરણને શરણ થયા આમ ધનના લેાભમાં સૌના વિનાશથયા. આ માજુ પેલા શિષ્ય ધન લઇને આવ્યા ગુરૂજીને જોયા નહિ તપાસ તેમની લાશ બે ટુકડામાં મળી તે દુખી થયા અને મનોમન કહેવા લાગ્યા ‘આખરે ગુરૂજીએ મારી વાત માની નહી” અને મેતને ભેટયા.
કરતા
શિષ્યે લાકડાં એકઠા કરી ચિતા બનાવી શબને મુકીને પુજા કરીને વિધિપૂર્વક
આગ ચાંપી.
ત્યાંથી આગળ આવતા પાંચસે લાશે જોઇ.
એથી આગળ ચાલતાં અઢીસે લાશે ભાળી ! એમ કરતા છેવટે બસે અડતાલીસ લાશે! બીજી શિષ્યને વિચાર આવ્યા કે ચાકકસ એ ટોળીએ મળી હશે અને માતીઓ માટે લડી મરી હશે બીજી ટોળીમાં પણ પાંચસે માણસે હાવા જોઇએ. તેમાનાં બે જણ કયાંક મરેલા પડયા હોવા જોઇએ. આગળ જતાં બે જણના શબ પાસે વાસણમાં ખીચડી પિરસાયેલી પડી હતી બીજાના શંખના બે ટુકડા હતા પાસે જ મેાતીની પાટલી હતી.
શિષ્ટ આ બધુ હૃદયદ્રાવક દ્રશ્ય જોઇ સ્વગત ખાલી ઉઠયા.
અનુચીત માગ ધન ચાહે થાય તેને વિનાશ. ચેરાએ હણ્યે બ્રાહ્મણ એમનીય પર્વ. લાશ.
મેાતીની પેઢલી લઇને શિષ્ય ત્યાંથી ચાલતા થયા.
[પરમા]
જાપાની
૦ શેરન કુતરાને પણ ગરીબ ઘરની જાણુ હાય છે.
• કુશળ કારીગરોને રાજી રળવા દુર દેશાવર તુ પહેતું નથી,
♦ તેલ ખુટશે એટલે દીવા આપમેળે જ બુઝાવાના છે.
• જેના આદિ છે તેના અંત પણ હાવાના જ સૌંસારમાં,
કહેવત
૭. ઉછીની ઉંદરડા ન મારે !
* ૬૫૭
લાવેલી
એમ
બિલાડી કઇ
. સાયનાં નાકામાંથી કઇ આંખુ આકાશ ન દેખી શકાય !
૦ પાસે રહેતા મિત્ર દુર રહેતાં સગાંથી વધુ ખપના.
૦ આંખ ફાડી નાંખવા એક તણુખતુ પણ પુરતુ છે. (૫૨મા )