Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક) - ૦૦૦૦૦૦૦૦૦
Reg No. G. SEN 84 ૦૦૦૦૦૦૦
*
*
ર
*
છેવ .પૂ આચાર્યદેવ શ્રીમદ જયરામચંદ્રજી મહાગત છે
-
- -
-
-
-
-
c
ર૦eo පපපපපපපපපපපපපපපපපපපපපප
0 - પાપ કરીને સુખી થવું તે મહા દુઃખી થવાનો રાજમાર્ગ છે. પાપ ન કરવા ખા 1ર દુખ 0 ભેગવી લેવું અને સુખ ઓછુ મળે તે ચલાવી લેવું તે મહાસુખી થવાને રાજમાર્ગ છે. તે 0 , પરિગ્રહી બધા દુખી ! પરિગ્રહમાં બેસેલ પણ પરિગ્રહમાં સુખ નથી, તેવમાં છે છે તેમ માને તે જ સુખી ! 0 - દુનિયાના પદાર્થોની ઈચછા માણસને પાગલ બનાવનારી છે. 0 , મજશોખના સાધને માટે પૈસા મળે અને ભગવાનની ભક્તિ માટે પસા ન મળે છે છે તે પવિયવાળા જ કહેવાય ને? 0 0 પૈસા પા૫ છે તેમ માને તે જ પુણયશાલી ફાવે ! 0 - મહેલ જેલ ન લાગે, પસ અનર્થકારી ન લાગે તે ય પાપોય! 9. બહારની આંખ ગમે તેટલી સારી હોય પણ યાની આંખ ઉઘડી ન દે તે તે છે 0 બધા આંધળા જ કહેવાય ને? 0 , પરલોક માને તે મજેથી પાપ કરે? ભય લાગે તે પાપ થાય?
૦ પા૫ પ્રવૃત્તિ કરતાં જેનું યું ન તે આસ્તિક નથી. આસ્તિકનું હસું પાપ 0 0 કરતાં કંપ્યા વિના રહે નહિ. 0 ૦ સુખ માટે ધર્મ કરનારને કઈ ગુણ પેદા થતું નથી. 0 , જે સુખ પાપ કરાવનાર છે, દુગતિમાં મોકલનાર છે. તે સુખને સારું લગાડનાર 0 કર્મ છે. તે કર્મને સારું કહેવાય ? ઉપકારક કહેવાય? 0 • તવને પરિચય કરવાની ઇચ્છા ય ન થાય તે ધર્મ પામવા લાયક નથી. પર સહન કરતાં આવડે તે ગુણસંપન થઈ જાય. 0 ૦ કષ્ટ ભોગવે તે જ ધમ કરી શકે. મજા કરનારા ઘમ ન કરી શકે. મળ કરવી તે છે . તે બેટી તેમ લાગે તે ધર્મ કરી શકે. કષ્ટ ભાગવે તે જ સાધુપણું પાડી શકે. તે હું અનુકૂળતા મેળવવા નીકળેલ સાધુપણને દેખાવ કરી શકે, પાળે નહિ,
કહ૦૦૦
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ર૮ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ડિવિજય પ્લેટ-જામનગર વતી તી, શ, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં કામને નામાજ્યિોના રાષ્ટ્ર)થી પ્રતિ કણ"