Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૧૮.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) અહીંથી કેઈને પસાર થતાં જાણ્યા ? જોઈએ. ઉદ્ધતાઈને આંશિક છાંટે જણાતા જવાબ મળે, ના ભાઈ હું અંધ છું. મેં તેને મ
| મા . . . મેં તેને મંત્રી તરીકે ઓળખ્યા અને જયારે પૂછનારે કહ્યું માફ કરજો. મારી ભૂલ થઈ
“અબે અંધા” આ ત્રીજા સંબોધનના છે. એવું બેલી ઘડે દોડાવ્યા.
વણે સાંભળતાં જ મારા કાન સરવા થઈ ડીવારે મારતે ઘોડે બીજે માનવી
ગયા. ભાભાર તિરસ્કાર ભરેલો છે. નથી
ઉત્તમકૂળ કે નથી મળ્યા ૯ત્તમ સંસ્કાર આ તેઓ બેલે. હે સુરદાસ ! અહીંથી
અવર્ણવાદની બદબુ જેને મોઢામાંથી કે ઈ પસાર થયું છે?
આવતી હતી તેવાને મેં કરવા ન માની લીધો. જવાબ મળ્યો. હા ભાઈ, રાજા ગયા ખરેખર, લાગે છે. તેઓ પણ આગળ વધ્યા.
ભાષાથી માનવીનું મૂલ્યાંકન થઈ શકે છે. પળ બે પળ પછી ત્રીજાએ આવીને સંસ્કાર યુતવાણી માનવીને શોભાવે છે. પૂછ્યું.
મેરખીયા વસુમતિ પી. રાધનપુર અબે અંધા! યહાંસે કોઈ નિકલા હે. - સાધુએ જવાબ આપે હા ભાઈ. પહેલા વાઢિાર અન સ માલાચના રાજા ગયા છે. પછી મંત્રીશ્વર ગયા છે. ને દિવ્ય ભકિતગીત ગંગા-સં. પંડિત હવે તું તેમની પાછળ જઈ રહ્યો છું. કનૈયાલાલ ફકીરચંદ વલાણી વારા આગળ જતાં ત્રણેય ભેગા થઈ ગયા
ચેમ્બર્સ રેડ, નાઇરોબી કેન્યા વાતમાં વાત થતા ત્રણેયને આશ્ચર્ય લાગ્યું પ્રભુ ભકિતમાં ઉપયોગી ગીતને સુંદર આંધળા સાધુએ આપણને કઈ રીતે ઓળ. સંગ્રહ છે જે ભક્તિરસ જમાવવામાં ખ્યા ? ચાલે, ખુલાસે કરીએ. આપણે
ઉપયોગી છે. પાછા ફરીયે ને બાવાજીને પૂછીએ.
ખુશબુ : સં. પ્ર. ઉપર મુજબ. કા. ત્રણેય બાવાજી પાસે પહોંચી ગયા ૧૬
૧૬પેજ ૧૮ પેજ. • અને નમસ્કાર કરીને બાવાજીને પૂછ્યું.
મણિભદ્ર વીરના ગીતે વિ. નો સંગ્રહ બાવાજી ખુલાસો કરતાં બોલ્યા,
છે. આ પુસ્તિકામાં પ્રભુજી કરતાં પણ
મણિભદ્રજીને મહિમા વધુ લખીને પર- “હે “પ્રજ્ઞાચક્ષુ આ સંબોધનમાં વિવેક
મામાની આશાતના કરી છે અને તેથી વિનેય છે. આ સંબંધન કરનાર ઉત્તમ
લાલચુઓની લાલસા વધારીને ભ્રમમાં નામ કૂળ અને સંસ્કારી હવે જોઈએ, એમ
વાનું બને છે. લેખકની દિવ્ય ભકિત ગીત માની મેં તેને રાજા માન્ય.
ગંગા પુસ્તકથી તદ્દન વિરૂદ્ધ આ પુસ્તિકા “હે સુરદાસ” આ સંબંધન પહેલાં છે દહીને દૂધમાં પગ રાખવાની લેખકની કરતાં ઓછું માન ધરાવે છે. ઉત્તમકુળમાં વૃત્તિ ભકિતને બદલે ભ્રમ કમાણુની વૃત્તિ જન્મ પામ્યા હશે પણ અસંસ્કારી હોવા સૂચવે છે.
કામ મા.