Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૨૫ : તા. ૨૧-૨-૯૫ ૩
* ૬૨૧
ઉ : સમકિત્ત રૂપી અનુકુળ મુળ વિનાની મતિ-બુદ્ધિ આંધળી જ કહી છે. તેવી આંધળી બુદ્ધિથી ખાટા ગĆમાં આવી જે કાંઇ ક્રિયા-કાંડો કર્યો કરે છે તે બધા જુઠા ખોટા ધંધા સમજવા, જુઠા-ખેાટાના ધંધાનું ફળ કાયકલેશાદિ વિના બીજું કાંઇ નથી. સાચા બુદ્ધિમાન કયારે પણ ખેટને બધા કરે જ નહિ અને કદાચ કરે તે તે સાચે બુદ્ધિમાન કહેવાય પણ્ નહિ,
પ્ર : ૨૨૧-આવુ' શાથી કહ્યું ?
ઉ : જેમ જન્માંધ માણસ કાંઇ દેખી શકતા નથી તેમ માહાંધ-રાગાંધ પણ ચથાસ્થિત વસ્તુ સ્વરૂપને જોઇ-સમજી શકતા નથી. એટલુ જ નહિ પણ પેાતાની જ અમતમાં મકકમ રહી, પેાતાના જ કકકે ખરા કરવા મથી, સાચું સમજાવનારતું પણ સાંભળતા નથી. પરિણામે સંસારને જ વધારે છે.
પ્ર : ૨૨૨-અધામાં કેાને વધારે ખરાબ કહ્યા છે ?
ઉ : જન્માંધા તા યા પાત્ર છે. ઘુવડા પણ દિવસે જોઇ શકતા નથી પણ હજી રાત્રિમાં જઇ શકે છે, જ્યારે કામાંધાને વધુ ખરાબ કહ્યા છે. કારણ કે કામાંધ માણુસ તે દિવસ કે રાત્રિના પણ જોઇ શકતે નથી, અહોનિશ એક માત્ર કામ-ભાગના જ વિચાશમાં હાથી, દેખતે હેવા છતાં પણ અંધ જેવી આચરણા કરે છે માટે કામાંધાને વધુ
ખરાબ કહ્યા છે.
પ્ર : ૨૨૩-બીજી ભાવનાનું સ્વરૂપ જણાવે1.
ઉ : સમકિત એ ધમ રૂપી નગરીનું દ્વાર-બારણુ` છે. મે.ટામાં મેઢું' નગર ચારે બાજુથી કિલ્લાથી યુકત હોવા છતાં પણ દ્વાર-મારા વિનાનુ હોવાથી, લેાકેાનું આવાગમન શકય નથી તેમ સમકિત રૂપી દ્વાર-બારણા વગર ધમ રૂપી મહાનગરમાં પ્રવેશ પામવા પશુ અશકય બને છે.
પ્ર : ૨૨૪-ત્રીજી ભાવનાનું સ્વરૂપ સમજાવે.
૬ : સમકિત એ ધર્મારૂપી પ્રાસાદની દઢ પીઠ છે. જેના ઉપર પ્રાસાદ-મહેલમકાનાર્હદ ટકે તે પીઠ (ઇજનેરી ભાષામાં પ્લીન્થ) કહેવાય. તેથી પીઠ સમાન હોય તે પીઠ કડવાચ. જેટલી પીઠ વધુ મજબુત તેટલી પ્રાસાદાદિ વધુ મજબુત. તેથી ધમ રૂપી માટે પણ પ્રાસાદ સમકિત રૂપી દૃઢ પીઠવાળા હોવાથી કયારે પણ ડગતા નથી.
પ્ર : ૨૨૫-માટો મહેલ પણ કયારે શે।ભતા નથી?
ઉ : ખાટ્ટા પાયા-પેાલા પાયા ઉપર મેટુ' ચણતર કરાય કે માટા મહેલ બનાવાય તે તે કયારેય શાભતા નથી. કેમકે વઢાળિયાથી ગ્રુમઝુ પડી જાય તે કહેવાય નહિ.
થયા જ કરે છે. કયારે