Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે હાલદેરક જી વિજયસૂરીશ્વરજી મહારાજની છે જ
wcu 20000 (UHOU V telo P841 Me YU12g4net
-તંત્રી
S
Us હાથી -
પ્રેમચંદ મેઘજી ગુઢ.
મુંબઈ) હેન્દ્રકુમાર સાસુજલાલ ૪te
(૨૪ ). કરેજચંદ્ર કીરચંદ જેઠ
વઢવ()
-
''
-
• અડવાઈફ - आज्ञारादा विरादा च, शिवाय च भवाय च
(જાન જa)
વર્ષ ૭ ૨૦૫૧ મહા સુદ-૧૪ મંગળવાર તા. ૧૪-૧-૯૫ [અંક- ૨૪]
-: અધ્યાત્મભાવને પામવાના ગુણે :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે પ્રવચન-છઠું
૨૦૪૬, વૈશાખ વદ-૧ ગુરૂવાર તા. ૧૦-પ-ર૦ જ્ઞાનમંદિર, અમદાવાદ કજને પરવયારો, પરિહરિઅવ્વા પરેસિં પીડા યા
હેયા વિસય પવિત્તી, ભાયબ્ધ ભવસવું છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્ર- ૫ T કાર પરમર્ષિએ, અધ્યાત્મભાવ કેનામાં પેદા થાય તે વાતને સમજાવતાં ફરમાવી રહ્યાં છે છે છે કે શરીરનાં કષ્ટોની પરવા કર્યા વિના આત્માના કલ્યાણને સાધવાની ઈચ્છા હોય તે 8 જે જીવ અધ્યાત્મભાવને પામેલે કહેવાય. તે અધ્યાત્મ ભાવ પામ હોય, ટકાવવો હોય છે સ્થિર કરવો હોય તે પંદર ગુણ જોઈએ. તેની વાત આપણે કરી રહ્યા છીએ.
તેને સંસારની જ વાત કરનારા સાથે મેળ ન ખાય, ધર્મની જ વાત કરનારા છે 5 સાથે બેસવું, ઊઠવું ગમે. રેજ શ્રી જિનવાણી સાંભળવી ગમે. તેનું જ ચિંતન-મનન છે
કરે અને કુટુંબને પણ સમજાવે. આ ત્રણ ગુણની વાત કરી આવ્યા. આ બધા ગુણે છે. હેય તે અધ્યાત્મભાવ આવ્યો હોય તે ટકી રહે અને ન આવ્યો હોય તે પ્રાપ્ત થાય. ન
અધ્યાત્મભાવ પ્રાપ્ત કરે છે? આ સંસારમાં ગમતું નથીને? આ સંસ્કારનું સુખ છે | મ થી ભેગવતાં ભેગવતાં મરું તે દુર્ગતિમાં જ જવું પડે–તેની ગભરામણ થાય છે? ન તે સુખ છોડી શકાતું નથી તેનું દુઃખ થાય છે? જેને પિતાના આત્મકલ્યાણની છે ઈચ્છા ન હોય તેને ધમની પ્રવૃત્તિ કરવી પડે તે કરે પણ હયાના ઉલ્લાસપૂર્વક કરવી ? જોઈએ-તે રીતે કરે નહિ.