Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૫૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા બો વિશેષાંક ? પૂછડી વાંકી તે ન્યાય છેઆ માટે અનેકવાર ખૂલાસા થયા છે પરંતુ “ના હું તે ! આ ગાઈશ એ જડતા ધર્મપ્રિયની જતી નથી તે ખેદની વાત છે.
આવી અનેક જડતાએ તે સ્થાનકવાસી હોવાથી લખે છે તેના ખૂલાસા પણ થ ય છે જ છે પરંતુ હજી સુધી તેમને કઈ કવે. મૂ સંઘમાંથી ધર્મગુરુ મલ્યા નથી અને મલ્યા ! | હોય તે તે પિતાને તેમનાથી સવાયા ગણતા હશે? નહિંતર મુંબઈ સમ ચારમાં આવી છે છે અજ્ઞાનતા અને જડતાનું લખાણ કરી શકે નહિ.
વિવાદને ઉકેલ વિવેકથી કે જડતાથી. 8 મુંબઈ સમાચાર
તા. ૨૪-૫-૯૪ જય જિનેન્દ્ર વિભાગમાં ભાઈશ્રી કાંતિલાલ પી. શાહ લંડનને “વિવાદનો ઉકેલ” છે આ લેખ છપાયેલ છે તે તેમની લાગણી અનુમોદનીય છે પરંતુ તે ઉકેલ જડતાથી આવે છે. છે કે વિવેકથી તે વિચારવું જોઈએ. છે શ્રી સુમતિનાથ પ્રભુજી માતાના ગર્ભમાં હતા ત્યારે એક સાયંત્રિક વહાણમાં મૃત્યુ ? છે પાપે તેને બે પત્ની હતી હતી તેમાં એક પુત્ર હતે એકને પુત્ર ન હતે. મિલકત છે B પુત્રવાળીને મળે તેથી બીજીએ પણ એ પુત્ર છે તે મારે છે તેમ વાત મુકે . મેં
મેઘરાયની રાજસભામાં વિવાદ આવ્યા માતા મારો પુત્ર છે તેમ કહે છે પરંતુ છે આ નિર્ણય થતું નથી ભજનનો સમય થયો રાજાને લાવ્યા તે કહે વિવાદ પતતે નથી છે તે પ્રભુજીની માતા આવ્યા બંનેની આગ્રહવાળી વાત સાંભળી મંગલાદેવી માતાએ મતિ
લગાડીને અને કહ્યું બાળકના બે ટુકડા કરી બંનેને આપી દે. ત૨ત સાચી માતા હતી છે. તે કહે છે મારે બાળક જીવતે, રહે માટે તેને સેપી દો. તરત મંગળાદેવીએ કહ્યું કે { સાચી માતા આ છે તેને બાળક સેંપી દે અને એ રીતે વિવાદ પૂર્ણ થર્યો. છે આ શ્રી સંમેત શિખર તીર્થને ઈતિહાસ વિવાદ, ચુકાદા સનદ વહિવટ, મરા
મત અને બધી વ્યવસ્થા વેતાંબર કરે છે તેમાં બંનેને સેંપી દેવાની છે. દિગંબરને શું છે સ પી દેવાની વાત કયાંથી આવે. છે તીર્થો જુના છે વેતાંબરના હાથમાં જ છે કે વિ.ના ચુકાદા છે છ : દિગંબરે છે { તે પચાવી પાડવા પ્રયત્ન કરતા હોય તે વિવેકથી ઉકેલની વાત કરવી ઈિએ પણ છે અજ્ઞાનતાથી કે જડતાથી વાત કરવી ન જોઈએ. આ માટે એ વિવેકથી વાંચી શકે અને 8 કદાગ્રહ કે ચાંચીયાગિરીમાં ન ફસાવ તે આ લેખ વાંચનાર અને લખનારને ભલામણ છે. - જૈન દર્શન મુજબ જેને આત્મજ્ઞાન થયું હોય એટલે કે જેણે પોતાના આત્માને
વ્યવઝઝઝઝઝace