Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આજ-કાલ જાજ અજા જા જ અનાજ -
જૈન રામાયણના પ્રસંગો
–શ્રી ચંદ્રરાજ હજી અક્કા હક્ક પત્રક (
હમ હર હર હતા ૩૨ ઘરડાં થઇએ એ પહેલાં જ.... અધ્યા નગરીને સુખના દિવસે તે મરણ કરતાં પણ વધુ દુઃખ દેનારૂ વીતી રહી છે.
બને છે.” એક દિવસ દશરથ રાજાએ અપૂર્વ ઋદ્ધિ-પૂર્વક શાંતિસ્નાત્ર ભણવ્યું. અને તે
આ પ્રમાણે વિચારીને આ દરના એરપૂર્ણ થયા પછી સનાત્ર-જળ (ન્હાવણ-જળ)
ડામાં જઈને વસ્ત્ર વડે ફાંસે ખાઈને સૌ પહેલાં પિતાની પટ્ટરાણ અપરાજિતા
આપઘાત કરવા કૌશલ્યા દેવી તૌયાર થયા. કૌશલ્યા દેવીને કંચુકિ (=અંતપુરને સેવક)
આ બાજુ મહારાણી આપઘાત કરવાની દ્વારા મોકલાવ્યું. અને ત્યાર પછી બાકીની
તૈયારીમાં જ છે. અને ત્યાં રાજા ત્યાં દરેક રાણીઓને મોકલાવ્યું.
આવી ચડયા. અને આત્મહત્યા કરી રહેલી પરંતુ અહીં બન્યું એવું કે–પછી મહારાણીને જોયા. આથી તેમના મૃત્યુ મોકલાયેલું સ્નાત્ર જળ લઈ જનારા સેવકો પામવાના ભયથી ડરી ગયેલા રાજાએ યુવાન હતા તેથી તે જળ બીજી રાણીઓને તેમને તેમ કરતાં અટકાવી દીધા અને પહેલાં પહેચી ગયુ તે દરેક રાણીઓએ પૂછ્યું-“હે દેવી ! તારૂં કે અપમાન રાજાએ મોકલાવેલા સ્નાત્ર-જળને વંદન
મા રે વતન કર્યું કે જેથી તું આ દુરશાહસ કરવા (પ્રણામ) કર્યું. (અને પછી મસ્તક ઉપર તયાર થઈ. શું ભાગ્યને મારાથી તે લગાડયું)
એવું કેઈ અપમાન થઈ ગયું નથી ને ?' કૌશલ્યા દેવીનો સેવક વૃદ્ધ હોવાના કારણે ગદ ગદ્ વાણીમાં કૌશ૯ વા બોલ્યાત્યાં રાત્રજળ પહોંચતા ઘણી વાર લગી. “હે નાથ ! તમે વીતરાગ પરમામાનું આથી હજી સુધી સ્નાત્ર ળ તેમને મળ્યું ના-જળ દરેક રાણીઓને મે કહ્યું પણ ન હોવાથી કૌશલ્યા દેવી વિચારવા લાગી મને જ ના કહ્યું....” હજી તે આ કે “રાજાએ મારા સિવાય બધી જ વાત ચાલી રહી છે ત્યાં જ સ્નાત્ર-જળ રાણુઓ ઉપર સ્નાત્ર-જળ મકલ ૧વા લઈને કંચુકિ આવ્યો. તેણે કહ્યું- હે દેવી! દ્વારા પ્રસાદ (મહેરબાની) કરી. જ્યારે રાજાએ આ અરિહંતનું સ્નાત્ર-જળ પટ્ટરાણી એવી મને જ આ સનાત્ર-જળ ના (આપના માટે) મોકલાવ્યું છે.' એકયું ? મંદભાગી મારે હવે જીવવા રાજાએ જાતે જ તે પવિત્ર સ્નાત્ર-જળ વડે પણ સયું. માન હણાયા પછીનું જીવન રાણુના મસ્તક ઉપર છાંટયું. અને પછી