Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગાદી -
૬ ૦ અત્યારે આ માગને શુદ્ધ રાખવાની અને શુદ્ધ સ્વરૂપે વહેત રાખવાની તે ખમદાર છે
આ પણ બધા ય ઉપર વર્તીમાન શ્રમણ પ્રધાન સંઘ ઉપર છે આપણી મહત્તાની ખાતર, આપણી મેટાઈ ટકાવી રાખવા ખાતર, આપણા વચનને ઉભું રાખ વા ખાતર છે આ માગને ખરાબ કરો અગર છતી શકિતએ બેરદકાર બન્યા રહીને ન માગ ને ! ખરાબ કરવા દે, એના જેવું ભયંકર બીજું કઈ પાપ નથી. મારે અનાહારી પદ જોઈએ છે. માટે હું આ રીતિએ અનાહારિપણાને અભ્યાસ છે કરું છું અને આ અભ્યાસથી મરાં કર્મોની નિજ થશે. એ લે મારી આરાધના છે. વધશે અને પરિણામે મારાં સકલ કર્મો ક્ષીણ થતાં મને અણાહારી પદ મળી
આવું લક્ષ્ય તપ કરનારે અવશ્ય રાખવું જોઈએ. છે . કે બાહ્ય તપની આપણે ત્યાં બહુ કિંમત આંકવામાં આવી નથી. સારી કિંમત
તે વિવેકપૂર્વકના તપની જ આંકવામાં આવી છે. છે . આહાર એ આત્માનું વ્યસન છે. અને તપ એ અનાહારી પદને પામવા માટે છે. 8 , તપ એ પાપજનિત કર્મોની નિજ રાનું પરમ કારણ છે. અને ત૫ જે વિવેક પૂર્વક
અને ચઢતા પરિણામે કરવામાં આવે તે તપથી કશું જ અસાધ્ય નથી. યા તુ મુકિત પણ અસાધ્ય નથી. જેના તરફ બહુ છેષભાવ પેદા થઈ જાય છે, તેના ગુણે ગુણે રૂપે જે ઇ શકાતા નથી. અતિ રાગ દ્વેષને દોષરૂપે જોવામાં અંતરાય કરે અને અતિ ષ ગુણને ગુણ રૂપે છે જેવામાં અંતરાય કરે, દુખથી ડરવું નહિ, સુખના લેભીયા બનવું નહિ અને વિવેક પૂર્વક જીવવું-અ વું લક્ષ્ય બની જાય છે કે ઈપણ કયાણ એવું નથી કે જે આપણે માટે અશકય !
બન્યું રહી શકે ! છે - એક માત્ર મોક્ષના જ હેતુથી આચરવા લાયક તપને, જે વિપરીત તુના જ !
આગ્રહપૂર્વક સેવાય, તે એ ત૫ પણ મિથ્યાવંશ સહિત ગણાય. આમાને પાડવાને માટે, સમાગે ગયેલાને સન્માર્ગથી ભ્રષ્ટ કરવાને માટે આંતરશત્રુઓ તે ટાંપીને બેઠા હોય છે, જરાક ચૂકયા તે એ પિતાને કબજે કરી લે. આ વાત જેને સમજાઈ હોય તેણે આંતરશત્રુઓથી કેટલા બધા સાવ રહેવું છે જોઈએ !
૦