Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
, ૫૭૮ :
| શ્રી જૈન શાસન (અઠવાડિક) રાજાને સિંહદર- રાજને તેના ઉપર આટલું જાનનું જોખમ હોવા છતા હું થયેલા ક્રોધની વાત કરી.
ખાતર પાડીને રાજમહેલમાં જા–ણના વાકર્ણ રાજાએ તે માણસને પૂછયું ખંડ સુધી તો પહોંચી ગયા. રાત ઘણી વીતી કે તને મારા ઉ૫૨ સિંહદરના ક્રોધની ખબર ચૂકી હતી. છતાં રાજા ને ગમે તે કારણસર કયાંથી પડી ?
ઉંઘ આવતી ન હતી. એટલે શ્રીધરાએ તે આગંતુક માણસે કહ્યું કે-કુંદપુરમાં રાજાને કહ્યું – “હે નાથ ! આજે તમને વસતા સમુદ્ર સંગમ નામના પિતા અને ઉંઘ કેમ નથી આવતી ?' યમુના નામની માતાને હું વિદ્યુદંગ નામે ટ
ત્યારે રાજા બોલ્યા...હે કવિ ! જયાં વણિક વેપારી છું. ઉજજયની નગરીમાં સુધી મને પ્રણામ કરવામાં નફરત કરનારો વેપાર માટે ગયેલે હું યૌવન પામેલ હતા આ વાકર્ણ રાજા જીવતેને કાવતે મારા તેથી કામલતા નામની મૃગનયના લાવણ્ય હાથે હણાય નહિ ત્યાં સુધી મને ચેનથી નીતરતી વેશ્યાના શરીરને જોતાં જ હું ઉંઘ આવે કયાંથી ? તેના ત્રિ, પુત્ર તેનામાં ગાઢ અનુરાગી બન્યા. એક રાત અને બાંધવે સહિત તેને આવતી કાલની તેની સાથે પસાર કર્યા પછી તેનામાં જ સવારે ખલાસ કરી નાંખીશ પછી જ હું આસકત બનેલા મેં જન્મથી માંડીને ચેનથી ઉંઘી શકીશ. આજની રાત છે અત્યાર સુધી કેટેને વેઠ-વેઠીને મારા દેવિ ! ભલે ઊંઘ વિનાની પસાર થાય.” પિતા એ એકઠું કરેલું ધન માત્ર છ માસમાં આટલું સાંભળતાની સાથે જ કુંડળની જ ખલાસ કરી નાંખ્યું.
ચોરી કરવાનું પડતું મૂકીને હે રાજન્ ! એક દિવસ વેશ્યાએ મને કહ્યું કે- સાધમિક વાત્સલ્યના નાતે હું બનતી આ અવંતી નગરીના (ઉજજેયીની) સિંહા- ઝડપે અહીં આવ્યો છું. દર રાજાની પટ્ટરાણી શ્રીધરા જેવા કાનના
આ સાંભળીને વાકણું રાજાએ નગરીને બે કુંડળ તું મને લાવી આપ.
અન-જળ-તૃણાદિકથી પૂરી ભરી દીધી - ધન તે મારી પાસે હતુ નહિ માટે
અને થોડા જ સમયમાં આકાશમાં શત્રુ શ્રીધરા રાણીના તે બન્ને કુંડળેને ચાર
સન્યથી ઉડતી ધૂળની ડમરીઓ જોવામાં વાનું મેં વિચાર્યું. કામ ઘાચું જ કપરૂ
આવી. ક્ષણવારમાં જ સિંહે દર રાજાએ હતું કેમકે એક તે રાજમહેલમાં કેઈને
દશાંગપુર નગરને ચારે બાજુથી પ્રબળ ખબર ના પડે તે રીતે જવાનું. શ્રીધરાના
સંન્ય વડે ગાઢ ઘેરો ઘાલી દીધો. ખંડમાં જઈને તેને ખબર ના પડે તે રીતે
સિંહદર રાજાએ દૂતને મોકલીને તેના કાનના બને કુંડળે રવાના અને તે ચારીને પકડાઈ ન જવાય તે રીતે પાછા
કહેવડાવ્યું કે–“હે ધૂતારા ! તારી માયાફરવાનું અને એક વેશ્યાના એક રાતના પ્રપંચ અને છળ કપટથી તે ઘણા સમય શરીરના સુખમાં તે-કંડળની સોદાબાજી સુધી મને છેતર્યો છે. હવે તારી તે વીટી કરી નાંખવાની,
વગર અહીં આવીને મને મસ્કાર કર