Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હા
હા છ
જ
ઝ
અ
-
નજર
-
ક
જૈન રામાણના પ્રસંગો
–શ્રી ચંદ્રરાજ
૩૩ તેથી હું વનવાસ માટે જઈશ. થઈને વય (જાતે જ) વર-વરદાન આપ્યું
“તે અપાધ્યાની આ ધરતી ભારતને હતું. હે નાથ ! તમે ઉચ્ચારેલી પ્રતિજ્ઞા આપે ?'
પાળવામાં સદા કટિબદ્ધ છે. માટે આ આ બા" દશરથ રાજા રામચંદ્રજીને સમયે મારે તે થાપણ રૂપે રહેલા મારા રાજયગાદી સેંપી દક્ષા ગ્રહણ કરવાની તીવ્ર વરદાનની જરૂર છે, તે મને આપ આપે. તમનાથી શ્ર. સત્યભૂતિ મુનિવર પાસેથી કારણ કે મહાપુરૂષની પ્રતિજ્ઞા પત્થર નીકળીને ૨ જમહેલે આવ્યા. અને દરેક ઉપર પાડેલી લેઢાની લકીર જેવી ચિરકાળ રાણીઓને, ને તથા મંત્રીઓને બોલા- સ્થાયી હોય છે.” વીને પિતાની વ્રતગ્રહણ કરવાની તીવ્ર ' એક પણ પળને વિલંબ કર્યા વિના તમન્નાને ચિત્ય ખાતર જણાવી. દશરથ રાજા બેલ્યા કે-“તને આપેલું
એ જ સમયે નમસ્કાર કરીને ભરતકુમાર વરદાન મને બરાબર યાદ છે. અને તેથી બોલ્યા “હે પ્રભો ! હું પણ તમારી સાથે જ મારે આધીન જે કાંઈ છે તેમાંથી હે જ દીક્ષા ગ્રહણ કરીશ. તમારા વિના હું દવિ ! તું મારા દીક્ષા વ્રતને અટકાવવા એક ક્ષણ પણ રહી શકુ તેમ નથી. હે સિવાયની કઈ પણ ચીજ માંગી લે.” પ્રભુ ! જે આપ મારી આ વિનંતિને અને રાણુ કે કેયીએ વરદાનની માંગણી સ્વીકાર ન કરો તે મારે તે બે અત્યંત કરવાની ભૂમિકા રચવા પૂર્વક કહ્યું કે(સહ્ય કષ્ટો આવી પડશે. એક તે તમારે તે સ્વામિન્ ! જે તમે પોતે દીક્ષા લેવાના ન વેઠી શકય તે વિગ. અને બીજું છે તે આ વિશ્વભરા-આ ધરા-આ પ્રવિ આ સંસાર' તર્પણ (“-તાપમાં તપવું') અયોધ્યાની આ રાજ્યગાદી મારા પુત્ર
રાજકુમ. ૨ ભારતની આ વૈરાગ્યભરી ભરતને આપ.” વાત સાંભળીને માતા કે કેયીએ વિચાર્યું “આ પૃથ્વિને તું આજે જ હમણાં કે-“હવે પછી મારે પતિ પણ નહિ રહે જ ગ્રહણ કરી લે.” અને પુત્ર પણ નહિ રહે.” આમ વિચાર્યા આમ કહીને રાજા દશરથે લક્ષમણ પછી તેણે દશરથ રાજાને કહ્યું કે-“યાદ સહિત રામચંદ્રજીને ખુલાસે કરતાં કહ્યું છે, સ્વામિન ! કે તમે મને સ્વયંવરના કે-“આ કેયીના સારથીપણાથી ખુશ ઉત્સવ સમયે, મારા સારથીપણાથી ખુશ થયેલા મેં પહેલાં તેમને વરદાન આપ્યું