Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
છે. તે પણ બધુ સુવિહિતાની પાસે સારી રીતના સમજી અને આચરે છે. તે પેાતાના સમ્યક્ત્વ ગુણુને દીપાવવા સાથે ક્રિયાઓ-અનુષ્ઠાનને પણ દીપાવે છે આસાવિધિમુજબ કરાતી ક્રિયાઓ જોઇ અનેક આત્માએ ધર્મ'ની સ`મુખ બને છે.
૫૪૦ :
પ્ર−૧૫૪ બીજા ભૂષણુનુ સ્વરૂપ સમજાવા.
ઉ– તી ́સેવના નામનુ' ખીજુ ભૂષણ છે. જેનાથી તરાય તેનુ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. તેમાં નદી-નાળા આદિ તરવા તે દ્રવ્ય સૌંસાર સાગર તરાય તે ભાવતીથ છે.
નામ તી. તે
તી
છે અને
ભાવતી પણ એ પ્રકારના છે, સ્થાવર અને જગમ તેમાં શ્રી સિધ્ધાચલા દે તી. ભૂમિએ-તીથ ધામે તે સ્થાવર તીથ છે અને ભગવાનની આજ્ઞા મુજબ જીવતા એવા સુવિહિત ગીતા" ભગવંતા તે જંગમ તી છે. તેવા શ્રી ગીતા મુનિવરો ઉપર જ સ્નેહ કરીને અર્થાત તેમના સૌંગ-સપરિચયાદિ કરી આત્મકલ્યાણના માર્ગે જવું તે બીજી ભૂષણ છે.
પ્ર- ૧૫૫ ગીતા કાને કહ્યા છે ?
उ- 'गीयं मुणी एगठ्ठे ठिइत्थं खलु वयंति गीयत्थं इति वचनाद् गीतो ज्ञपरिज्ञया प्रत्याख्यान परिज्ञया च विदितोऽर्थो येन स गीतार्थो ।
વળી કહ્યુ` છે કે—
"गीयं भण्णइ सुत्तं, अत्था तस्सेव होइ वक्खाणं । उभरण य संजुत्तो, सो गीयत्था मुणे यव्वा ॥ "
ગીત એટલે આગમ તેના અને જે જાણુ તેનું નામ ગીતા અર્થાત્ પ રિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી એટલે કે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાથી સારી રીતના જાણ્યા છે આગમના ગૂઢ અને ગભીર અર્થાના પરમાર્થા-રહસ્યા જેણે તે નામ ગીતા છે.
પ્ર- ૧૫૬ ત્રીજા ભૂષણનુ સ્વરૂપ સમજાવા.
૩– દેવ અને ગુરૂની વિનય-વ્યાવચ્ચ-સેવા પૂજા આદિ હૈહૈયાના બહુમાન પૂવ ક ભકિત કરવી તે દેવ-ગુરૂની ભકિત રૂપ ત્રીજુ ભૂષણ છે.
તે ભકિત પણ આજ્ઞા મુજબ કરે તે પોતાના આત્મા પણ ગુરૂપદને અને દેવપદને પામે તે માટે જ કરે. તે ભકિત પણ સ્વય' પેાતાની શકિત પ્રમાણે મન-વચન-કાયાના ઉલ્લાસ-ઉમંગ પૂર્ણાંક કરું, બીજા પાસે કરાવે જેથી સૌ દેવ-ગુરૂ તરફ્ આકર્ષિત થાય, ક્રિક ભાવનાવાળા બને.