Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શાસન સમાયાર
મુંબઇ બેરીવલીના આંગણે અભૂતપૂર્વ ખેરીવલી ચ'દાવરકરલેન મધ્યે ચરમતીથ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિ પરમાત્માના જિનાલયમાં, પરમ તપવી પૂ આ. શ્રી. વિ. રાજતિલક સૂ મ. તથા સુવિશાલ ગચ્છાધિપતિ પૂ આ. શ્રી. વિ. મહાદચ સ્ મ. ની તારક નિશ્રામાં સ્વ. શ્રી ગીરધરલાલ ધનજીભાઈ વારા તરફથી તેમના સુપુત્રા અને પુત્રવધુ આએ કરેલ ધર્મારાધનાની અનુમેદનાર્થે જીવિત મહેસવા પાંચ પાંચ આચાર્યે ભગવતાની તરક નિશ્રામા-કા.વ. થી ધ ૧. ૧૩ સુધી પંચાહ્નિક મહત્સવ ગયે.
ઉજવાઈ
કા. વ. ૬૦ના બન્ને પૂજા વાર સસ્વાગત સુ. શ્રી કાંતિલાલ લાલના ગૃહે પધારેલ ત્યાં ગુરૂપૂજન સધ પૂજનાદિ કરાયેલ. ત્યાંથી ૯ ક. ચરમતીર્થ પતિ થયુ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના દીક્ષા કલ્યાણકના તથા પૂજ્યેાના પ્રવેશના વરધાડા નીકળેલ કે જે ઇન્દ્રધજા ૧૧ શત્રુગારેલ દાડા, પાઠશાલાના બાલક -ખાલિકાઓ, પ્રખ્યાત ઢાલીઓ, શરણાઈ વાદકા, બે બેડ, ખેડાવાળી મેને, ત્રણ બગીમાં બેઠી ત્રણેય પુત્રાના પરિવાર સાથે વર્ષીદાન આપતા તથા થ અને અતુ કંપાની ગાડીથી યુકત હતા. જે માગે ફ્રી ઉપાશ્રયે ઉતરેલ. પ્રવચન
સુખ્ય
માદ
જીવિત મહેાત્સવ ઉજવાયે ૧૦-૧૦ રૂા. નું સંઘપૂજન તે પછી સકલ શ્રી સ’ધનુ' સ્વામિવાત્સલ્ય કરાયેલ. જેમાં લગભગ પ હાર ભાગ્યશાલીએના લાભ મળેલ
સરિગીરધર
સાંજના ૬૪. શ્રી જિનાલયના શત્રુગાર અને પ્રભુજીની મનોહર અગરચના રૂપ મહાપૂજાનુ આયેાજન કરાયેલ જેમાં મુખ્ય માગથી જિનાલયના માગ દિવાની રાશનથી શણગારેલ તથા ૧૪ સુપના, રંગોળી, કુલાની સુદર રીતના સજાવટ, પૂ. શ્રીજીની દેહપ્રમાણુ પ્રતિકૃતિ, બેન્ડની સલામીથી સૌને આકર્ષિત કરતી અનેક ભાવિકાએ દર્શોન કરી જાતને ધન્ય બનાવી હતી.
૧૦
કા.વ. ૧૧ના સવારના ૭થી ૮ પ્રવચન અને ૧૩-૧૩ રૂા.નુ. સઘપૂજન તથા ૬. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ૧-૧।
પ્રભાવ
કાવ. ૧૨ ના થી ૧૦ પ્રવચન તે પછી કાંદીવલી દહાણુર વાડીમાં નવિનતમ ત નૂતન શ્રી જિનાલયમાં શ્રી જિનબિ ંબેને ભરાવવાની ખેલી બેલાતાં સારી ઉપજ થયેલ, તે પછી ૭-૭ ા. નું સંઘપૂજન તથા સર્વે પુ. આચાય ભગવંતાઈને કામળી કાપડ વહેારાવાયેલ. તે પછી શ્રી બુહુદત્તરી શાંતિસ્નાત્રના પ્રારંભ, શ્રીફળની પ્રભાવના. સાંજના ૪ ક. પૂજ્યોના વિહાર થયેલ. અમ
દાવાદ તરફ