Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦
Reg No. G. SEN 84 ૦૦૦૦૦૦૦૦૦૦
-
ITIED
|
છેસ્વ પ પૂ આચાર્યદેવેશી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
*૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ગવશ્વ
૪ ૦ વ્યાખ્યાન તે લેકચર કરવાની જગ્યા નથી. હત્યામાં સમજાયેલ સાચી વાત સમ- 4
જાવવાની જગ્યા છે. અહીં આવેલા ધર્મ સમજવા જ આવ્યા હોય તે એવા એવા કે
પ્રશ્ન કરે કે સમાધાન આપવા જ પડે. - સાધુપણું એટલે એક પણ પાપ કરવાની જરૂર નહિ તે જગ્યા. ગૃહસ્થ પણું એટલે
પાપ કર્યા વિના ચાલે નહિ તે જગ્યા. 2. કયાં જવું છે ? તે ય પરથી નકકી થાય તે બટું કામ થાય નહિ અને ૪ ૨ સાચું કામ કર્યા વિના ચેન ન પડે. હું કામ કરવું પડે અને સારું કામ ન કે
થાય તે દુઃખનો પાર નહિ! ૦ સાધુપણું ભેટમાં કે લાચચ આપીને અપાતુ નથી. તેવી રીતે આપે છે તે પાપ કે
કરે છે. કેમકે શાસ્ત્રમાં તેને નિષેધ છે. જેને મોક્ષજ જોઈએ તે માટે સઘળાં ય ૪ સુઓને ત્યાગ કરે અને બધા જ દુઃખ વેઠે તેને માટે સાધુ પડ્યું છે. મે જમજાદિ છે માટે સાધુ થવાનું નથી. સુખની પ્રાપ્તિ માટે ધમ કરે એટલે વસ્તુતઃ અધર્મ જ કર્યો કહેવાય. કેમકે . સુખ માટે ઘમ કરે તે સાથે જ મિથ્યાતત્વ, અવિરતિ અને કષાય ગાઢ બંધાય છે.
અને તેથી સંસાર જ વધે. 0 . અહી પ્રમાદ કર્યો, કરવા લાયક ન કર્યું, ન કરવા લાયક કર્યું તે દગતિમાં જવું છે.
પડે. દુગતિમાં ગયેલા માટે સંસાર લાંબે છે. તે કમાણીની જગ્યાએ મટી એટ 9 0 જ કરી કહેવાય ને?
- સેવામાં મજા ન આવે તે સમજવું કે હજી સંસારમાં ઘણું ભટકવાનું છે
વર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
બાકી છે
, ધર્મ અને સંસારની બધી ચીજોને વેર છે. ધર્મ રાખવે તે અધર્મ આઘે છે 0 કર જ પડે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ "