Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક-૨૧ તા. ૨૪-૧-૫
: ૫૩૭
આમ વિચારીને લક્ષમણજીએ પિતાને માટે હે વત્સ! તું એક તે અહીં મારી નમીને અને વનમાં જવાનું જણાવીને પાસે રહે.” માતા સુમિત્રાને જણાવવા માટે નમસ્કાર લક્ષમણે કહ્યું-“રામચંદ્ર જેવાની માતા કરીને કહ્યું કે-“હે માતા ! સમુદ્ર કદિ થઈને તમે એક સામાન્ય સ્ત્રીની જેમ હે મર્યાદા વિના રહી નથી શકતે. હું રામ માતા ! આવું અધેયં કેમ ધારણ કરે છે? વિના અહીં રહી શકુ તેમ નથી. માટે મારા વડિલ બંધુ ક્ષણે ક્ષણે મારાથી દૂર વનવાસ માટે જનારા રામની પાછળ જ થઈ રહ્યા છે. મારે જલ્દીથી રામની સાથે હું જઇશ.”
થઈ જવું છે. હે માતા ! આવા રૂદન કરીને કઈ પણ રીતે ધીરજ ધારણ કરીને મારા જલ્દી જવામાં વિન ના કરે.” સુમિત્રા માતાએ પણ કહ્યું કે-“તું મારે કોશલ્યાને આ પ્રમાણે કહીને ઘનુષખરા અર્થમાં પુત્ર છે. કે જેથી તું વડિલ બાણ ધારણ કરીને લક્ષમણજી વનવાસ માટે ભ્રાતાને અનુસરે છે. હે વત્સ! મને નમ- ચાલી નીકળ્યા. સ્કાર કરીને રામચંદ્રજીને ગયાને ઘણે
त्रयोपि निर्ययुः पुर्या विकस्वरमुखाम्बुजाः । સમય થઈ ગયો છે. તેથી હવે વિલંબ ના
विलासोपवनायेव वनवासाय सोद्यमाः। કર. ઉતાવળ કર નહિતર તારે અને રામને ઘણું અંતર પડી જશે.”
૪૮૩ / આ શબ્દ સાંભળીને તે ખુશ-ખુશ
વિલાસના ઉપવનમાં જતા હોય તેમ થઈ ગયેલા લક્ષમણ ફરી વાર માતા સુમિ
વનવાસ માટે ઉદ્યમવાળા, વિકસવાર સુખત્રાને નમીને જલદીથી કૌશલ્યા પાસે ગયા.
કમળ વાળા રામ, લક્ષમણ, સીતા એ ત્રણેય અને નમીને કહ્યું કે-“હે માતા ! આર્યબંધુ
નગરીમાંથી નીકળ્યા. વન વાસ માટે એકલાં જ નીકળી ગયાને
પ્રોપર મુંબઇમાં ઘણે વખત થઈ ગયો છે. હું તેની પાછળ
જૈનશાસન-શ્રી મહાવીર શાસન તથા જવા માટે ઉત્સુક બનેલે આપને જણાવવા
હર્ષ પુષ્યામૃત જેને ગ્રંથમાલા અંગે આવ્યો છું.”
૨કમ ભરવાનું સ્થળ માતા કૌશલ્યા ઉપર ત્રીજી વાર આફત
શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ આવી. આંખમાં આંસુ ભરીને તેઓ બોલ્યા
આશિષ કે ર્પોરેશન ૨૩-૩૧ બેટાદવાલા કે –“હે વત્સ ! હું કેવી ભાગ્યહીન-મંદ. ભાગી અભાગણી છું કે પુત્ર અને પુત્રવધુ
બિલ્ડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ તે વનમાં ગયા હવે બાકી હતુ તે ત ફિન – ૨૦૬૧૫૮૫ ૨૦૫૪૮૨૯ પણ મને મુકીને વનમાં જઈ રહ્યો છે. છે ઘર – ૫૧૩૨૨૨૩. રામના વિરહની વેદનામાં આવાસન દેવા (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી)