Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલા દેકારક .wmવિજલસૃજીરેજી મહારાજની જ - | # મુજબ #જ જજૈ શ્રદ્ધા રજત શરy gછે
-તંત્રી પેમદ મેઘજી ગુઢકા
૮jલઇ) હેમેન્દ્રકુમાર મજમુwલાલ #tej.
(૪૪) '' સહેજચંદ્ર કીરચંદ શેઠ
(૪૩વાલ્મ) T: રાજચંદ @? સ્ટેજ
(ાજ જ8)
આNNNNY • દવા.
ઝાઝાઝMા : 5g , વિટા ૪ અp a
છેવર્ષ ૭ ૨૦૫૧ પિષ વદ – ૮ મંગળવાર તા. ૨૪-૧-લ્પ [અંક- ૨૧] !
– અધ્યાત્મભાવને પામવાના ગુણે :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! } પ્રવચન-પાંચમું ૨૦૪, વૈશાખ સુદ-૧૫ બુધવાર તા. ૯-૫-૧૯૯૦ શાનમંદિર,
દિ૨, અમદાવાદ-૧ સંબંધે કાય, સદ્ધિ કલ્યાણહે ઉમિત્ત હિં
અવં જિણવયણું, ધરિયલ્વી ધારણા સચ્યું અત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પરમ- આ ષિઓ અદાવાત્મભાવને પામવાના ઉપાયોને સમજાવી રહ્યા છે. જેમ સંસારના જીવે છે છે દુનિયાના સુખ માટે અને સંપત્તિ માટે ધમની એક વાત કાને ધરતા નથી. ધર્મને ૩ આઘે મૂકીને પણ ગમે તે રીતે સુખ અને સંપત્તિ મેળવવા ગમે તે પ્રવૃત્તિ કરે છે. છે તેમ છે અને આ સંસારથી છૂટી વહેલામાં વહેલા મોક્ષે જવું છે, તે માટે અધ્યાત્મ* ભાવ પામવે છે તેઓ પણ તે માટે સારી પ્રવૃત્તિ કરે છે. જેને પિતાને વહેલે મોક્ષ છે થાય, પરલેક ન બગડે તે માટે આખા સંસારની ઉપેક્ષા કરે તે સમજી લેવું કે તે
આત્મા અધ્યાત્મભાવ પામવાને છે. જે લેકે સંસારની સાધના માટે બધું કરે, વાર - પાપ કરે, જેલમાં ફસાવાનું થાય તે ય ગભરાય નહિ અને ધર્મની વાતમાં માસથી
આ આ ન થાય તેમ કહે તે ધર્મ કરી શકે? સંસારથી બચી શકે ? મે જઈ શકે ? છે જેને સંસાર છેડવા જેવો ન લાગે, મેક્ષ મેળવવા જે ન લાગે, પરલોક ન બગડે છે તેની ચિંતા ન હોય તે જીવ અધ્યાત્મભાવ પામી શકે ? તમે અધ્યાત્મભાવ પામ્યા છે છે ? અધ્યા મભાવ પામવાની ઈચ્છા છે ?