Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૧ તા. ૧૦-૧-૯૫ :
* ૪૯૭ ઓછા થઇ જશે ક્યાંક, જવા દેને એવી પૂજા કરનારા લકે બેટા રસ્તેથી પાછા વાતે ને કાકા! લેકો ધરમ સમજે એવી વળવા લાગ્યા. બે વાડકી લેનાર એક જ આપણે વાત કરીએ. નકામી વિવાદ- વાડકી લઈને મહિને-દા'ડે વપરાયેલા વાળી વાતે કરવાથી આ ઉપાશ્રય અભડ ઈ કેશરના ખચ ભરપાઈ કરવા લાગ્યા. જશે. ક્યાંક. હું તમારી જેમ વળ નહિ શેઠના આનંદને પાર ન રહ્યો. તે રાખુ. હું તે જ્યારે જ્યારે તક મળશે કહે-આવા રવિવાર તે જ આવતા ત્યારે ત્યારે દેવદ્રવ્યથી પૂજા કરવાની જ રહે .? ના પાડી. પણ તમે લોકે હવે જે
સાહેબે કહ્યું-ભલા ! સડે ઈઝ એ વ્યાખ્યાને બંધ રખાવતા થઈ ગયા છે તે
હોલીડે. બટ એવરી ડે ઈઝ નોટ સડે. - તમારા હિતમાં ન ગણાય.
સે એવરી ડે ઈઝ નેટ વીલ બીકમ સન્ડે. સાહેબ તે વખતે ભૂલ થઈ ગઈ. હવે બધાં દિવસે કંઈ રવિવાર બની નથી શકતા. ફરી વાર તેવું વ્યાખ્યાન જલદીથી ગોઠવી દે.”
હવે તમને રસ જાગે છે ત્યારે અમને હવે આવી વાતથી હજાર ગાઉ છેટા રહે. પાલીતાણ જતી કેટલીક એસ.ટી. વામાં જ છે. જો લાગે છે.
- બસે જયતળેટી (જબુદ્વીપ) સુધી - વડિલ બોલ્યા- “સાહેબ ! એમ નહિ.
લંબાવ્યા અંગે. છેરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય.”
વિ. નીચે જણાવેલી પાલીતાણા તે અમારા માટે તે શ્રાવક-શ્રાવિકા જતી એસ.ટી. બસે પાલીતાણાના જયમા-બાપ જેવા છે. એટલે અમે તમારા તળેટી (જબુદ્વીપ) સુધી યાત્રિકોની સગછેરૂ કહેવાઇએ.
વડતા લંબાવવામાં આવી છે. બાલકે ધારકને લાગ્યું કે-કંઈક બફાઈ (૧) રાણકપુર-પાલીતાણા (વાયા-અમદાવાદ) ગયુ લાગે છે. વાતને સમેટતાં તે બેલ્યા,
(૨) પાલનપુર-પાલીતાણા (વાયા-” ) નહિ સાહેબ ! આ રવિવારે તે રાખે જ રાખે. મારી એક રૂપિયાની પ્રભાવના,
(૩) જામનગર-પાલીતાણા (વાયા-રાજકેટ)
જનરલ મેનેજર કરવાની ભાવના છે.
શેઠ આ. કે. પાલીતાણુ પરાણે પણ સાહેબે વ્યાખ્યાન રાખ્યુંદેવદ્રવ્યથી પૂજા કરવામાં કયુ પાપ ના લાગે ?' આ વિષય ઉપર ચાલ્યુ. દેવદ્રવ્યથી