Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 පපපපපපපපපපපපපපපපපපපපපුළු
A RTI J
EDIT IS
Eાશાહ-જાવાનું
E
વા .પૂ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરાસચંદ્રસુરીશ્વરજી મહારાજ દ
oooooo
છે . સંસારનું સુખ એવું છે કે જે જ્ઞાની સાવચેત ન રહે તે તેને પણ ગમી જાય છે અને દુર્ગતિ માં લઈ જાય. છે . સુખ મળે તે પુણ્ય છે પણ ગમે તે પાપ છે.
જગતમાં પુણ્યશાલીઓ માટે જ સુખની સામગ્રી છે. તે સુખની સામગ્રીની મજા જ
સંસારને જીવતા રાખનારી છે. હૈ ૦ સંસારનું સુખ જેને ગમે તેને સંસાર શાકવત ! A. સંસારમાં જીવ, જે પોતે સારું માન્યુ હોય તે મેળવવા શું શું નથી છે તો ? તું 1 . સંસારના સુખ માટે દુઃખ વેઠવા કમ સહાયક છે. તે કર્મ જ બેલાવે દુ:ખ 0
વિના સુખ નહિ, મહેનત-મજુરી વિના પૈસા નહી ” 0 મેહનીય એક એવું પાપ કર્મ છે જે પાપ જ કરાવે તે મહનીયને એક ભેદ એ છે તે છે જે પાપને પાપ માનવા દે જ નહિ. પાપ વિના તે ચાલતુ હશે તેમ કહેવરાવે છે છે . આજે અવિધિનું સામ્રાજ્ય છે. મુર્માએનું અધિપત્ય છે. વિધિ જાણવાની મહેનત ઠું તે નથી. વિધિ જાણ્યા પછી કરવાની ઈચ્છા નથી. nિ ૦ ધર્મ કરવા સમજ જોઈએ. તેમાં કમ સહાય ન કરે. 0 ૦ ધર્મના સંસકારવાળું જે પુણ્ય તેનું નામ પુણ્યાનુબંધી પુણ્ય. ધર્મના સંસાર જે છે 0 પુણ્ય સાથે જીવતા ન હોય તે પુણ્ય પુણ્યાનુબંધી નહિ, 0 ૦ કર્મ ગ્રથિને પિવનારા છે, સહાયક છે, ભેદનાર નથી. તેને ભેદવા માટે મારેમાં ભારે પુરૂ- 0 0 પાથ જોઈએ, સારા અધ્યવસાય જોઈએ અને આજ સુધી કદિ ન આવ્યો છે તે તે
અપૂર્વકરણ નામને પરિણામ એટલે કે આત્માનો અધ્યવસાય વિશેષ આવે તે જ તે ભેદાય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખા પાવળ) c o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું