Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૭ : અંક-૮ તા. ૧૮-૧૦-૯૪:
આજને ભવ્ય પ્રસંગ હતું, એતિહાસિક શ્રી શાંતિભાઈ પધાર્યા હતા. આ પ્રસંગે સંઘપૂજન, ૨૦૦૦ ની માનવમેદનીનું રૂા. જીવદયાની પણ સુંદર ટીપ થઈ હતી. ૧૧૭ આપવા પૂર્વક ભાવભીનું સંઘપૂજન
આખા ઉત્સવની ફલતિ કહી શકાય કે કરવામાં આવ્યું હતું, અને સકલસંઘમાં જયજયકાર વ્યાપી ગયું હતું. તે વળી
સૂરિ રામ ગયા પણ પુણ્યરુપે સૂરિરામ
અમર બની રહ્યા છે.' ' આજને વરઘોડે પણ એ જ ભવ્ય હતે. હાથી, ઘેડ, ભિન્ન-ભિન્ન વાહનમાં પૂ. મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, શ્રીની શણગારયુકત મનમેહક પ્રતિકૃતિઓ, પાંજરાપોળ કમ્પાઉન્ડ, મુંબઇ સ્થાનિક બેંડ મુંબઈનું મશહુર પાર્લાનું અને પૂ. આ. શ્રી વિજય પૂર્ણ ચંદ્ર સૂ. બેંડ, નાસિકના યુવાનની રાસ મંડળી “શ્રી મ. તથા પૂ.આ.શ્રી વિજય હેમભુષણસૂરી. મહાવીર-રામચંદ્રસૂરિ જૈન મિત્ર મંડળના મ. આદિની નિશ્રામાં પૂજાની આજ્ઞા અને યુવાનની ભકિત રસની રમઝટ, નાના ભુલ- આશીર્વાદથી પર્વાધિરાજની આરાધના સારી કાઓની રાસ મંડળી, આ અને આવું ઘણું થઈ તથા મુનિરાજ શ્રી ચંદ્રભુષણવિજયજી આ વરઘોડાને ચિરસ્મરણીય બનાવતું હતું. તથા મુનિરાજ શ્રી મોક્ષદર્શનવિને ચીરા મુખ્ય મુખ્ય રાજમાર્ગો પર વિશાળ કાય બજાર સંઘમાં મોકલ્યા હતા. તથા મુ. શ્રી ફલોર પર પુશ્રીને વંદનાના લખાણ અને યુગચદ્ર વિ. અને મુ.શ્રી જિનહર્ષ વિને
શ્રીના ફટાઓ ગોઠવવામાં આવ્યા હતા. પ્રીસેસ સ્ટ્રીટ, દેવકરણ મેન્શન મેકયા અને સૌથી વધારે મહતવને અને ઉડીને હતા. . યુ. શ્રી ક્ષમા વિ. મ. ની સાથે આંખે વળગે તે હેતે લેકેનો અદ- મુ. શ્રી હિતદર્શન વિ.ને વડાલા મોકલ્યા અસાધારણુ ઉત્સાહ ! કે જેણે વરઘેડાને હતા. દરેક સંઘ માં પૂન્યની કૃપાથી આરાઅતિભવ્ય બનાવી દીધો હતો.
ધના સુંદર થવા પામી છે. પૂજા અને ભાવનામાં ભકિતરસની રમ
- પરમ તારક પૂ. ગુરુદેવની કૃપાદ્રષ્ટિથી ઝટ મચાવવા રાજકોટથી શ્રીયુત અનંતભાઈ
અત્રે અષાઢ સુદ બીજે ચાતુર્માસ પ્રવેશ નગીનદાસ મંડળી સાથે પધાર્યા હતા અને
કર્યા બાદ પ્રવચન-વાચના શ્રવણથી સંઘમાં તેમણે પિતાના બુલંદ અને ભકિતસભર અપૂર્વ જાગૃતિ આવતાં એક પછી એક કંઠથી સૌને લકિત તરળ બનાવી દીધા અનુષ્ઠાને ખૂબ જ ઉ૯લાસ અને ઉદારતા હતા. તે વળે રેજ વ્યાખ્યાનમાં ગુરુ પૂર્વક ઉજવાયા વ્યકિતગત ત્રણ દિવસને સ્તવના ગીત, ગુરુ વિરહ ગીત ગાઈને સૌની મહત્સવ તથા પૂ.શ્રીની સવગતિથિ નિમિતે આંખે ભીંજવી દેતા હતા. પૂજનમાં વિધિ ગુણાનુવાદ સહ ભવ્ય ત્રિદિવસીય મહોત્સવ વિધાન કરાવવા માટે માલેગામથી પંડિતજી તથા પર્વાધિરાજની આરાધના નિમિતે અઈ