Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
0000001000000000000000
* ખાટું ના લગાડતા હેા ને
poooooooooooooooooo
—શ્રી ભદ્રંભદ્રે
પુસ્તક વિમાચન વિમાચન એટલે મુકિત
કહું છું કે-તેમણે ભારત સુધી પણ ધકકા ખાવાની જરૂર નથી. ત્યાં બેઠા બેઠા જ મને
હમણાં હમણાં જાત-જાતના કુલ-૨'ગીફ્રેનથી પૂછાવી લે, તેા હુ'ય તેમને સરખી
ટાઇટલે વાળા પુસ્તકાની ડગલે ને પગલે કોઇ ને કોઇ ખ’ધનમાંથી (રેશમના રૂમાલના, કે મખમલની પેટીના કે પેથીના પેાકિટના વગેરે વગેરે જેવા) કાઈને કાર્ય મહાજનપુરૂષના હાથે જામીનથી કે વગર જામીનથી શરતી કે બિન થતી વિમાચન એટલે કે મુક્તિ થયા જ કરે છે.
રીતે સમજાવી દઇશ. મારા ફોન નંબર પી.પી. છે. હું આખા દિવસ ઘેર જ હાઉ છુ. અને હવે તેા રહીશ જ. એક ખાલી સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨ થી ૫ સુધી જ હું બહાર ગયા હાઉ. એટલે તેમણે મારી અનુકૂળના મુજબ જ ફેશન કરવા. અને કહેવુ... કે—નીચેથી જરા ફલાણાભાઇને ખાલાવા ને, એટલે મને તરત (હું ઘરે હાઉ કે ના હાઉ) ભ્રમ મારશે. એ. કે. ? ખરા
બર છે ?
કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની મુક્તિ થવી એ તે ખરેખર આનંદની જ વાત છે.
પુસ્તક-વિમોચનના સમારોહ-ક્શન, જોકે આપણે કાઇની નિદા ને કરાય પણ બરાબર બુફે જમણની જેમ જ જૈન સમા જમાં એટલા બધાં થાય છે ને કે-વિશ્વભરના પુસ્તક-વિમાચન (તથા મુફ્રેના જમણુ) ના જે દુનિયા-રેકાડ-વર્લ્ડ વિક્રમ નાંધવાના ડાયતા સે। ટકાની ચેલેંજ સાથે એ વિશ્વ-વિક્રમ નાંધનારને ભારત અને તેના ય આ કુળમાં ચ જૈનકુળાના જ સપર્ક સાધવા જોઇએ. જોકે બધે ય એ રકા-નાંધાને જવુ હોય તે મારા કોઇ પ્રતિબંધ હોય જ નહિ, પણ તેમને ખાટાં ખર્ચોમાં ઉત્તરવુ' પઢશે, અને ભટકી ભટર્કને અંતે થાકીને પાથ-લે થ્લીશ થઇને જન હાજા પાસે જ આવતુ. પડશે. જોકે હું તે આગળ વધીને ત્યાં સુધી
હુ' જોકે આ લખ્યા પછીની પ્રત્યેક પળે રેકોડ—રાઈટરના રીગની રાહ જોતા રહ્યો. પણ કાણુ ાણે કેમ એમને મા જીરે, જીરા, વન, જીરા, જીરા, સેવન, નખર જ લગાડતા નહિ આવડયા હોય. પશુ મે` રાહ જેવાની ચાલુ જ રાખી.
મને આ પુસ્તક—વિમાચન અગે એક ખીો વિચાર આવ્યા કે વિશ્ર્વ—વિક્રમ નાંધાવે એવા આ વિમાચન સામે ઘણાં લેાકા વિરોધ કરે છે. તે વિરાધકાના એવા મુદ્દો હોય કે-“સુવિહિત સૂરી પુર...દર શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ચૌદશા ચુમ્મા
ગ્રંથા રચ્યા તાય વિમાચન નથી કરાવ્યુ ને આપણે એક પાંચ—દશ વાર્તાઓ જેસે, થોડું સ્વબુધ્ધિનું ડહાપણ આવુ