Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક-૧૬ તા. ૧૩-૧૨-૯૪ :
: ૪૩૩
૫ ગુતિ-મન-વચન અને કાયાને બીજા વ્યાપારોથી દૂર કરવી માત્ર વદનમાં ઉપયોગ પૂર્વક પ્રવર્તાવવી તે ત્રણ ગુપ્તિ.
૬ પ્રવેશ-અણજાણહ મે મિઉગ્નહ” કહી પહેલા વંદનમાં ગુરુની અનુજ્ઞા લઈ પ્રવેશ કરે તે પહેલે અને અવગ્રહમાંથી બહાર નીકળી પછી બીજીવારના વંદનમાં અવગ્રહમાં આજ્ઞા લઈ પ્રવેશ કરવો તે બીજે પ્રવેશ એમ બે પ્રવેશ.
૭નિષ્ક્રમણ પહેલા વાંદણ વખતે “આવસ્તિઓએ પદ બેલી અવગ્રહમાંથી બહાર નીકળવું તે નિષ્ક્રમણ.
બીજા વંદણ વખતે આ પદ બલવામાં આવતું નથી માટે નિકમણ એક જ થાય છે.
| આ રીતે દ્વાદશાવત્ત વંદનના પચીસ આવશ્યક કહ્યા.
હવે ટાળવા ગ્ય બત્રીસ (૩૨) દો આ પ્રમાણે છે. ૧ -આદરહીનતા હોવી તે. ૨ –અકડાઈ રાખવી તે ૩ ઉતાવળ કરવી તે ૪ –સૂને અવ્યકત ઉચ્ચાર કરે તે. ૫ -કુદ કો મારીને વંદન કરવું તે. ૬ -પરાણે વંદન કરવું તે ૭ -આગળ-પાછળ હલન-ચલન કરવું તે ૮ –પાણીમાં માછલાની જેમ વંદન સમયે ફર્યા કરવું તે.
૯ -મનમાં દ્વેષ રાખીને વંદન કરવું તે ૧૦ –બે હાથ ઘૂંટણની બહાર રાખીને વંદન કરવું તે ૧૧ –ભયથી વંદન કરવું તે ૧૨ - અન્ય પણ મને વંદન કરશે, એવી બુદ્ધિથી વંદન કરવું તે. ૧૩ - મત્રીની ઈચ્છાથી વંદન કરવું તે ૧૪ -હેશિયારી બતાવવા વંદન કરવું તે. ૧૫ –સ્વાર્થ બુદ્ધિથી વંદન કરવું તે. ૧૬ -ચેરી-છૂપીથી વંદન કરવું તે. ૧૭ –અચોગ્ય વખતે વંદન કરવું તે. ૧૮ - ક્રોધથી વંદન કરવું તે. ૧૯ –ઠપકાથી વંદન કરવું તે. ૨૦ -રાજી રાખવા વંદન કરવું તે