Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (આહાસિક)
શ્રી મહાવર , ' '
' ,
, ,
; ડN 84
ઋ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
AT. I DO TU
=
-
વ પ ૫ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મel e .
, લોભની સફળતા મારા માટે નિષ્ફળતા છે. માયાની સફળતા મને હરામ ર બનાવ- 0
નાર છે, માનમાં આનંદ મને મમત્ત બનાવનાર છે, અમે ક્રોધને આનંદ મને n સળગાવી મૂકનાર છે. આવું જેને થાય તેને કષાય ભૂંડા લાગ્યા કહેવાય. શાસ્ત્ર કહ્યું છે કે લેભથી પીડાતે ગૃહસ્થ અને લેભાને આધીન ગૃહસ્થ એક પણ પાપ ન કરે તે સંભવિત નથી. અટવીમાં બાવીશ પિશાચ કહ્યા છે. સાધુ સાધવીને કહ્યું છે કે પિશાચ ક્ષણે ક્ષણે ઉપદ્રવ કરશે, તમને જંપીને જીવવા નહિ દે. સાધુપણું પાળવા નહિ દે, બધું 1 છેડીને આવ્યા પણ આ બાવીશ પિશાચને નહિ જીતે તે તમને ખાઈ જશે. ભગવાને કહ્યુ છે કે સીધે માર્ગે ચાલશે તે જ ફાવશે. ભગવાનની આ તા મુજબ
ચાલવું તેનું નામ જ ઉગ્ર વિહાર • સુખને રસિયે ધર્મને અધર્મ બનાવી અને પછી જ જંપે છે. ધર્મને રસિ &
અધર્મને ધર્મ કરે. ખાવું તે અધર્મ છે ને? ધમી ખાય તે અધર્મરૂપ જ થઈ કે 8 જાય. નિર્જરા જ કરે. અમારી બધી ક્રિયાઓ મેક્ષને વેપાર કહી છે.
તે ૪ ધર્મના જ્ઞાનની જેને કિંમત ન હોય તે સમજવું કે તે જીવને સંસા. તરવા તે કે જે લાગ્યું નથી. ક ૦ સંસાર અટવી ભયંકર છે. અટવીમાં છ અનાદિકાળથી નાના-મોટાં, સુખી-દુઃખી 8 બધા જ અથડાય છે. જેને અથડાવવાથી બચવું હોય તેને અટવી ઓળખવી પડે. તે
* ગુણઠણું જ તેનું નામ કે જેને મનની ભૂખ આકરી લાગે તે જ નીતિમાન કે તે રહી શકે. ક . તપ ઇન્દ્રિયોને જીતવા અને ખાવા પીવાની લાલસાથી છૂટવા માટે કરવાને છે. * ધoooooooooooooooooook
છેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ "
kaaaaaaa00000000000000000000
ઝs G૦૦૦૦૦૦