Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Ñ
છે અને શાસકો )
DIGRESET 4.24681 FOSSINHO CLP Peerpong HD1210801 mi lll OUHOY exã BILLION PRU Nel Yuzo 47
EUDOA ella
- તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢક
૮jલ્લઇ) હેમેન્દ્રકુમાર સજwલાલ શe
(૪જીદ્દ). કરેજચંદ્ર કીરચંદ જેઠ
(431) | રાજાયે જ82 8%
(જજ8)
PAKINGS • દવા/ઉફ •
ઝાઝાZI વિતા , શિવાય ૪ મ7) a
છે વય ૭ ૨૦૫૧ પિષ સુદ – ૮ મંગળવાર તા. ૧૦-૧-૯૫ [અંક-૧૯
-- અધ્યાત્મભાવને પામવાના ગુણો :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પવન–ચે થું
(ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદ-૧૪ મંગળવાર તા. ૮-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ
ભગવાનને માને અને મિક્ષની ઈરછા ન થાય તે ત્રણ કાળમાં બને. જેને સંસાર છે ગમે નહિ, મેક્ષ જ ગમે. મોક્ષ માટે જ મહેનત કરું તે ભાવ જન્મ, આત્માના 8 કલ્યાણની ઈચ્છા વિના બીજી કઈ ઈચ્છા જમે નહિં તેનું નામ અધ્યાત્મ છે. આજે તે આત્મા ભૂલાઈ ગયું છે, આ શરીરની જ મેંકાણ મંડાઈ છે. તમે પાપ કરે છે તે કા વિશ્રવા કરે છે ? પાપથી શું મળે? દુ:ખ દુખ જે એ છે? દુઃખ ન જોઇએ છે તે પાપ કરે ? આજે તે લે કે પણ કહે છે કે શ્રાવકે પણ અનીતિ આદિ પાપિ મ થી 8 કરે છે, તેથી ફજેતી થાય છે. ધર્મની શ્રદ્ધા ઘટતી જાય છે. શ્રાવકને જોઈ શ્રાવક $ 8 થવાનું મન થતું નથી. તે બધાનું મૂળ દુનિયાનું સુખ ખૂબ ગમે છે અને દુખ નથી કે છે ગમતું તે છે. દુનિયાની સુખ-સંપત્તિ જ સારી લાગે, મથી ભેગાવવા જેવી લાગે, 8
અધિક અધિક મેળવવા જેવી લાગે અને તે માટે જે કરવું પડે તે બધું મથી કરે તે જ બધા મિયાદષ્ટિ કહેવાય કે સમ્યગ્દષ્ટિ કહેવાય ? તમે ક્યાં છે ?
આપણા આત્મા માટે આપણે બેલી શકીએ કે-મારી શી દશા છે? જેને ? છે દુનિયાની સુખ-સંપત્તિ ગમે તે શ્રાવક કહે કે-હજી મારામાં ઠેકાણું નથી ! ઘણા રે સાધુઓને પણ થાય કે અમે ય કાંઈ કરતા નથી, બાળ ચેષ્ટા જ કરીએ છીએ, સાધુ- ૪
" ст
x xxx