Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક છે
હિંયાથી બોલે છે કે સારું લગાડવા બોલે છો? જે મે માટે જ ધર્મ કરતા ; હેત તે સંસારમાં આજે જે રીતે જીવે છે તે રીતે જીવત જ નહિ. જેને મે જ છે જોઈ તે હોય તે બજારમાં અનીતિ મથી કરે? ધર્મને કલંક લગાડે આ જે તે છે લેક પણ કહે છે કે-ચાંલાવાળાને વિશ્વાસ ન કરે–આવી પરિસ્થિતિ કેમ ? છે “ભગવાનનાં દર્શન-પૂજન કરે તે હું મેક્ષ માટે કરું છું” તેમ કહે મને બજારમાં છે બધાને ઠગે તે લક કહે ને કે-ભગવાનને ભકત આ હોય ?
* જે જીવ સંસારથી છૂટવા અને વહેલા મોક્ષે જવા ઇચ્છતા હોય તે કેવી રીતે છે જી? સાચા ધર્મિનું વર્તન જોઇને લક કહે કે આના જેવો કોઈ રસ નથી. છે દુશમનને ય વિશ્વાસ હોય કે મારા પૈસા તેના ઘેર સલામત છે. મારી યુવાન દિકરી તેની સાથે મોકલી હોય તે ય ચિંતા નહિ–તેવી તેની આબરૂ હેય. ધમાં કેનું નામ છે મેક્ષ માટે જ ધર્મ કરે ને ? આ સંસાર ગમતું નથી ને? સુખ અને ! સંપત્તિ એ બંનેને ભૂંડાં લાગે છે કે સારાં લાગે છે? જેને દુનિયાની સુખ અને સંપત્તિ પુણ્યથી મલી હોય તો પણ ખરાબ જ લાગે, ફેંકી દેવા જેવી લાગે, ભેગાવવા જેવી 8 નથી. તેમ લાગે, કયારે તેનાથી છૂટું તે જ ભાવના હોયતે જીવ મેક્ષ પાટે ધર્મ છે. કરનાર કહેવાય, ઘર-બારાદિ છોડવા જેવાં લાગે છે ?
બધા જ શ્રી અરિહંત પરમાત્માએ રાજકુળમાં જનમે, ગર્ભમાં આવે ત્યારથી { ઇન્દ્રાદિ દે દોડાદોડ કરે, ઘણું ઘણું સુખ-સામગ્રી–સાહ્યબી પામે છતાં ય તે બધુ છે ઇ મૂકી મૂકીને ચાલતા થયા તે તેઓ ગાંડા હતા? તેમના ભગત કહેવરાવનારા ત મ મ થી છે છે સંસારમાં રહ્યા છો તો ડાહ્યા છો? બધા જ શ્રી અરિહંત પરમાત્માએ સુખસાહ્યબીવાળો ૬ B સંસાર છોડી, સાધુ થઈ ઘેર તપ કરી મઝ થી બધાં કટો-પરિષહ-ઉપસર્ગો વેઠીને છે છે મેહને મારી, વીતરાગ થઈ કેવળજ્ઞાન પામી, મોક્ષમાર્ગ સ્થાપી મેક્ષે જાય છે. અને હું [ આ પણને કહીને જાય છે કે-જે તમારે સાચું અને વાસ્તવિક સુખ જોઈતું હોય તે છે 4 મેક્ષે જ આવવા જેવું છે. અને સાધુ જ થવા જેવું છે. તેમ એક-બે ના પણ
અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ કહી ગયા છે તે વાત બેસે છે ? તમે બધા મને થી સંસારમાં બેઠા છે કે દુઃખથી ?
- પ્રો- સંસારમાં દુઃખ છે તેનાથી છૂટકારો થાય તે ચિત્તમાં શાંતિ થાય. તે છે શાંતિ થાય પછી મોક્ષનો વિચાર થાય.
ઉ૦- સંસારમાં દુઃખ શાથી છે તે કહો? સુખ અને સંપત્તિનો મથી ભેગવટે કરે છે તેથી જ દુખ આવે છે. દુઃખ શાથી આવે છે તે જોવું નથી અને અમારે સુખ જોઈએ તો તે બેને મેળ થાય ખરે? *