Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ધક્કાહ અને જ ના જમાનામાં
જૈન રામાણના પ્રસંગો
–શ્રી ચંદ્રરાજ
૩૧ તે રામ-સીતાને પરણું નહિ શકે તમે સીતા રામને પરણાવી હોવા છતાં દશરથ રાજા જનકને સહાય કરવા યુધદયાન રાખજે જનકરાજ કે-અમને હરાવ્યા ભેરી વગડાવી પ્રયાણ કરવા જતા હતા વિના રામ સીતાને પરણી નહિ શકે. બાકી ત્યાં જ રામચંદ્રજીએ દશરથરાજાને અટતે તમારૂ જેમ અપહરણ કર્યું છે તે જ કાવ્યા અને કહ્યું-પ્લેન ઉચ્છેદ કરવા રીતે હે જનકરાજ ! તમારી તે પુત્રી સીતાનું જે ખુદ દશરથ રાજા પોતે જશે તે પણ અહં બેઠા બેઠા અપહરણ કરવાની ભાઈઓ સહીતને આ રામ શું કરશે ? મારામાં પુરી તાકાત છે. અને આ મારા મહેરબાની કરીને આ કાર્ય માટે હે તાત ! પુત્ર ભામ ડલ સાથે તેને પરણાવી શકું છું. અમને આદેશ આપે. ભરત મહારાજાથી છતાં મિરાના નાતે તમને આટલી તક માંડીને ઈવાકુ કુળમાં પુરૂતત્વ તે જન્મથી આપુ છું.
સિદ્ધ થયેલું છે. આમ અનેક વચને ભામંડલના શેકને હજી માંડ-માંડ ભૂલ્યા દ્વારા રાજા દશરથને અટકાવીને ભાઈ સાથે ત્યાં તે નવયુવાન બનેલી કલાપૂર્ણ રાજ- રામ સંન્ય સાથે મિથિલા તરફ ચાલ્યા. કુમારી સીતા માટેના એગ્ય વરની ચિંતામાં મિથિલાની નજીક પહેચતા જ રામે જ હજી તે જનક રાજા ડૂબેલા છે. અને મિથિલાને ઘેરીને રહેલા કુર–ભયાનક ૩. તેમાં તેમના માથે એક નવી આફત છોને જોયા. અને રામને જોતાની સાથે જ આવી પડી.
લેઓએ રામને ઉપદ્રવ કરવા માંડશે. દૈત્ય જેવા પ્લેટના કૃર-ઘાતકી અને એકી સાથે અન્નેને વરસાદ વરસાવીને અર્ધબબરના રાજાઓએ ચારેબાજુથી ચડાઈ સ્વેચ્છાએ રામના સંયને આંધળું કરી કરીને મિથિલા નગરીને ઘેરી લીધી. અને નાંખ્યું. અને આ સાથે જ શત્રુ-ટ્વેર છે જનક રાજાને ઉપદ્ર કરવા લાગ્યા. પ્રલય- પિતાને વિજય માનવા લાગ્યા, જનક કાળના સમુદ્રના પાણીની જેમ તે સ્વેચ્છ- રાજાને હવે મત નજર સામે જ દેખાતું રાજાઓને અટકાવવા માટે જનકરાજા અસ હતું. અને લોકોને પોતાને સંહાર થવાને મર્થ હતા. તેથી તેણે દશરથ રાજા તરફ ભય હવે વધુ ફફડાવી રહ્યો હતે. સહાય માટે દૂત રવાના કર્યો.
- આ અરસામાં રામચંદ્રજીએ ધનુષ દૂત પાસેથી બધાં સમાચાર જાણીને ઉપર બાણ ચડાવી ધનુષને ટંકાર કર્યો.