Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૧૮ તા. ૩-૧-૧૯૯૫ :
૪૭૯ કહ્યું છે બાકી તે તમારી જેમ છે જનક- વિલાપ કરતાં રાણી, વિદેડાને રામની રાજ ! તમારી તે સીતાનું પણ અપહરણ શકિતની પૂરી ખાત્રી આપીને જનકરાજાએ કરવાની અને મારા પુત્ર ભામંડલ સાથે તેને સાંત્વન આપ્યું. પરણાવી દેવાની મારામાં પૂરી તાકાત છે. સીતાને સ્વયંવર યોજાયે. દેશ-દેશના મિત્રના નાતે તમને આટલી તક આપુ છું. રાજાએ આવ્યા. સીતાને નજરે જોતાં જ ભવિષ્યમાં થનારા બળદેવ અને વાસુદેવને ભામંડલ કામાતુર બન્યો. આપવા માટેના વજાવ અને અણુવાવર્ત રામનું મનમાં ધ્યાન કરતી સીતા નામના બે દુ:સહ તેજ વાળા, હજારે ધનુષની પૂજા કરી એગ્ય સ્થાને બેઠી. યક્ષથી અધિઠિત થયેલા ધનુષ મારે ત્યાં , જનકરાજાએ જાહેર કર્યું કે-જે કંઈ છે તેને જનકરાજ ! તમે લઈ જાવ. આ બે માંથી એક પણ ધનુષને ઉપાડશે અને આ બે માંથી ગમે તે એક પણ તે સીતાને ઘરણી શકશે.
તે ધનુષને આ રામ ધારણ કરી શકશે તે એક પછી એક રાજાએ ધનુષ પાસે જ તમારી સીતા રામચંદ્રજીને પરણી આવવા લાગ્યા પણ સર્પોના ગૂંચળાથી શકશે.”
લપેટાયેલા, હેવાથી ભયંકર લાગતા અને આવી મયંકર પ્રતિજ્ઞા બળાત્કારે જનક- આગના ભડકે ભડકા ઉછળતા હોવાથી રાજાને ગ્રહણ કરાવીને જનકરાજાને મિથિલા દુઃખેથી જોઈ શકાય તેવા તે ધનુષને કઈ માં પહોંચાડી દીધા. અને ભામંડલ બને સ્પર્શી જ ના શકેયું. ઉપાઠવાની તે વાત ધનુષ અને પરિવાર સાથે ચંદ્રગતિ રાજા જ કયાં ? હવે દશરથ પુત્ર રામ ધનુષ નગર બહાર આવીને રહ્યા.
પાસે આવ્યા. ત્યારે ચંદ્રગતિ રાજા મશ્કરી જનકરા જાએ પ્રતિજ્ઞાની વાત સણી વિદેહાને કરવા પૂર્વક તેને જોવા લાગ્યા. જનકકરી. એક એક આફતમાંથી જનકરાજા માંડ- રાજાના મનમાં ફાળ પડી. પણ નિઃશંક માંડ પસાર થાય છે ત્યાં જ બીજી આફત રામ ધનુષ પાસે પહોંચી ગયા. રામના આવીને ઉભી રહે છે.
આવતાં જ અને તેમને દેખતાં જ આગના આ વાત સાંભળતા જ મહારાણી વિદેહા ભડકા અને સાપના ફૂંફાડા બધુ ય શાંત રૂદન કરવા લાગ્યા. કે-હે દેવ! તું કે થઈ ગયું. હાથ વડે ધનુષને સપર્શીને, ઘાતકી છે. પુત્રને હરીને તું તૃપ્ત નથી લેહ પીઠ ઉપર સ્થાપન કરીને નેતરની થયે કે હજી મારી પુત્રીને હરવા ઇછે. લાકડીની જેમ નમાવી દઈને વાવતે છે. કન્યાનું દાન તે લેકે પણ સ્વેચ્છાથી ધનુષને રામચંદ્રજીએ ધારણ કર્યું અને કરે છે. જયારે મારે તે તે પણ પારકાની કાન સુધી દેરીને ખેંચીને ધનુષને ટંકાર ઈચ્છા મુજબ કરવાનું થયું. કદાચ રામ કર્યો. અને આજ સમયે રાજકુમારી સીતા ધનુષને ધારણ કરી ના શકે તે અન્ય અનિષ્ટ દેવીએ હર્ષોલ્લાસ સાથે સવયંવરની વરપુરૂષ મારી પુત્રીને પતિ બનશે. અરે રા' માળા રામચંદ્રજીના કંઠમાં આપી દીધી,