Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૭૬
| શ્રી જૈન શાસન (અઠવાડિક)
સાહસના શિખરેથી - લે. પ્ર. ભાઈચંદ મેઘજીભાઈ પરિવાર તરફથી ભેટ. ઉપર મુજબ ક્રા. ૧૬ પછ પેજ ૧૦૪ પૂ. પં. મ. શ્રીએ પૂ. આ. ભ. શ્રી વિજય મુલય રૂ. ૧૨) એતિહાસિક સાહસ કથા કુંદકુંદ સૂરીશ્વરજી મ. ને લખેલા પત્રોને રોમાંચક શૈલીમાં આલેખાઈ છે જે હાથમાં સંગ્રહ છે જે પ્રેરણાદાયી અને આત્માને લીધા પછી મુકવાનું મન ન થાય તેવી છે. બેધક છે.
વાર્તા રે વાર્તા નાનકડી વાર્તા - અમી દૃષ્ટિથી સંયમ. સુષ્ટિ - લે. લે. પ્ર. ઉપર મુજબ ક્રા. ૧૬ પેજ પેજ પ્ર. ઉપર મુજબ પૂ પં. મ. એ પૂ મુ. ૧૦૪ મુલ્ય-રૂા.૧૨ નાની મોટી વાર્તાઓને શ્રી મહાન વિજયજી મ.ને લખેલા વિવિધ આ સંગ્રહ છે જે વાર્તાઓ બાળ ભેગ્ય પ્રેરણાથી પત્રને સંગ્રહ છે. કા. ૧૬ પેજ શૈલીમાં સુંદર રીતે લખાય છે તે શ્રધા પેજ ૯૬ મુલ્ય રૂા. ૧ સંસ્કારની પ્રેરક બને તેવી છે.
પયુષણ ચિંતનિકા - લે. પૂ. આ. - જીંદગી એક ઝંઝાવાત - લે. પ્ર. શ્રી રાજયશ સૂ. મ. પ્ર. ઉવસગ્ગહર ઉપર મુજબ ક્રા, ૧૬ પેજ ૧૩૪ પેજ પાર્શ્વ તીથ પેઢી મુલ્ય રૂ. ૧૭
'' પર્યુષણના આઠ દિવસ અંગે ચિંતન વંદિત્તા સૂવની ટીકામાં પરિગ્રહની લેખ્યું છે. પર્યુષણના પ્રથમ ૩ દિવસના પરિમાણ ઉપર આવતી કથાને સળંગ રસ- પ્રવચને અંગે તે ત્રણ દિવસની ચિંતભર શૈલીમાં ગુંથી છે પરિગ્રહની અપ- નિકામાં ચિંતન જરૂરી ગણાય. વિમિતતા અને લોભ શું કામ કરે છે તે મનગમતા મોતી – લે. ઉપર મુજબ જાણી પરિગ્રહના પરિણામ તરફ લાવવા પ્રકાશક શ્રી લબ્ધિ સૂરીશ્વરજી સંસ્કાર આ કથા પ્રેરક બને છે.
કેન્દ્ર શાંતિનગર સે સાયટી આશ્રમ રોડ વાર્તા રે વાર્તા-મજેની વાર્તા – લે. અમદાવાદ-૧૩ ક. ૩૨ પેજ લેખક આ. પ્ર. ઉપર મુજબ કા. ૧૬ પછ પેજ ૧૦૬ મ., શ્રીના પ્રવચનની કર્ણિકાઓને સંગ્રહ મુલ્ય રૂ. ૧૨) બાળકો માટે રસપ્રદ એવી છે. - ૧૭ કથાઓનો આ સંગ્રહ છે બાળક માટે આવા પ્રકાશને ખાસ વસાવવા જોઈએ. ગુરૂદેવનો પ્રેરણું પ્રકાશ – લે. પૂ.
ન મળે સાકાર પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર પ્ર. ભદ્રંકર પ્રકાશન ૪૯–૧ મહાલક્ષમી રૂ. ૧૫] શાહ કનકરાય જગજીવનદાસ ગડા સોસાયટી સુજાતા પાસે શાહીબાગ અમદા. * ના ચિ. સુપુત્ર મનિષના લગ્ન નિમિતે વાદ ક્રા. ૧૬ પછ ૧૪૪ પેજ શાહ હેમેન્દ્રભાઈની પ્રેરણાથી ભેટ. રાજકોટ