Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
હલા
કે પૂ.જી વિજયahસૃજરી ક્રેજી મહારાજની - . UZEH 2100 eur No Ex Bon PRUNUN YU1204
-તંત્રીએ પ્રેમચંદ સેદજી ગુઢ .
(મુંન્નઈ) હેન્દ્રકુમાર સજફજલાલ %
(૪જી ક્રેટા |સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(વઢવા) જા જન્મી જ
( જ જ8)
2
• અઠવાડિક •
•
आज्ञाराच्या विराद्धाच. शिवायथभवायच
વર્ષ ૭ ૨૦૫૧ પોષ સુદ – ૨ મંગળવાર તા. ૩-૧-૯૫ [અંક-૧૮
- અધ્યાત્મભાવને પામવાના ગુણે :
' -પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-ચે શું ૨૦૪૧, વૈશાખ સુઠિ-૧૪ મંગળવાર તા. ૮-૫-૧૯૬૦ જ્ઞાનમંદિર, અમદાવાદ સંબધે કાયવ્ય સિદિધું કલ્યાણહેઉમિત્તે હિ
અવં જિણવયણે ધરિયુવા ધારણું સમ્મ છે
અધ્યાત્મભાવને પેદા કરવા માટેના ગુણનું વર્ણન આપણે કરી રહ્યા છીએ. . 8 અધ્યાત્મભાવ પેદા થયા વિના જોઇએ તેવી ધર્મ પ્રવૃત્તિ થઈ શકતી નથી. જગતના છે છે અને સુખ-સંપત્તિની ચિંતા હોય છે. સુખ સંપત્તિ કેમ મેળવવી તેની જ પંચાલ તમાં તેઓ હેય છે. જેને થાય કે-“મારા આત્માને સંસારથી નિસ્તાર કેમ થાય, આ વહેલ મેક્ષે કેમ પહોંચું” આવી ભાવના જેના હૈયામાં પેદા થાય તે જ ધર્મની આરાધના સાચી કરી શકે, અધ્યાત્મભાવ પામી શકે. આજને મોટોભાગ ધમ પણ શા માટે કરે છે તે સવાલ છે !! મેટેભાગ સંસારમાં સુખી થવા અને મજા કરવા ધર્મ કરે છે. મેક્ષ તે ઘણાને યાદ પણ નથી. મિક્ષ યાદ છે? આ સંસાર રહેવા જેવું છે નથી તેમ લાગે છે? સંસારમાં મઝાથી રહ્યા છે કે દુખથી રહ્યા છો ? જે સાધુસાવીને પણ મોક્ષ યાદ ન હોય અને અહીં ખાવા-પીવા, માન-પાનાદિમાં જ મઝા કરતા હોય તે તે પણ સંસારમાં રખડવાના છે. તમે બધા ધર્મ કરે છે તે શા માટે કરે છે?
સભા- મેક્ષ માટે.