Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
હતું કે દુજાવિરામ સુરીશ્વરજી મહારાજની - -
- ઘેર સજજ શજ છૈ શ્રદ્ધા રજત અરજી કરંટી
ત - તંત્રી
સ્થાકી ઝી
1 પ્રેમવેદ મેઘજી હૈ,
૮jલ્લઈ) હેન્દ્રકુમાર સજાલાલ ૪,
(૨૪ જ ઊંટ). - અરેસ્ટરાંટ કીરચંદ જૈઠ
(કarat) ૮૪૪૬ ૪જી જજ
(જct ()
• હવાઈક .
'
423
WVાશza વિદ્વI . fકાય well a
છે વર્ષ ૭. ૦૫૧ માગસર વદ-૨ મંગળવાર તા. ૨૦-૧૨-૯૪ [અંક-૧૭
-: અધ્યાત્મભાવને પામવાના ગુણે :
–. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પવરાન-ત્રીજું .
| (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદ-૧૩ સેમવાર તા. ૭-પ-
૧૦ જ્ઞાનમંદિર, અમદાવાદ છે. પ્ર સંઘ કહે, મંદિર બંધાવે તેના કરતાં સાધર્મિકના આવાસે કરે તેમાં સારે કેશુ? ?
ઉ.- ભગવાનની પૂજાની જરૂર નહિ તેવું માનનારાનું અનાજ ખાય તેની ય બુદિધ છે છે બગડે. જે સાધર્મિકની ભકિત કરે તે ભગવાનની ભકિત ન કરે તેમ બને ખરું? મા- 8 છે બાપને ખવરાવવા કરતાં ભિખારીને ખવરાવવું સારું છે ? જે મા-બાપને ન ખવરાવે છે તે ભિખારીને ખવરાવે ખરા ? ભગવાનની ભકિતમાં ન ખર, તે નામના-કીર્તિ માટે છે છે ખરચે તે કેવા કહેવાય ? તેને જે ઉપયોગ કરે તેને ય દમ કાઢે.
આજે તમારી મંત્રી એવા સાથે છે કે જે સદબુદ્ધિ આપે નહિ. પછી અધ્યાને તમભાવ પમાય શી રીતે ? અધ્યાત્મભાવ પામવે છે ? તે મંત્રી કલ્યાણમિત્રો સાથે 3 ઈએ. ખોટા કામ કેમ કરે તેમ પૂછનારા ગમે ને ? મોક્ષની ઈચ્છા પેદા કરવા શ્રાવક, છે શ્રાવકની સાથે મંત્રી રાખે. તેવા ન હોય તેની સાથે મંત્રી પણ ન રખાય, વાત-ચીત { પણ ન થાય, આજે તમારી વાત કઈ હોય ? પિતાની પ્રશંસા અને બીજાની નિંદા. 9 { ધર્મની વાતે તે લગભગ હેય નહિ ને?
આજે મોટા મોટા કારખાનાદિના માલીકે કહે છે કે-અમે અનેકનું પેટ ભરીએ છે છે છીએ માટે ધંધાકિ કરીએ છીએ. તેના નેકરને પૂછે કે તેમનું પેટ ભરે છે કે ફેડે ! શું છે ? કામ તું છે અને પગાર ! તમારા કરો ચાર બન્યા હોય, અપ્રમાણિક બન્યા છે