Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
.
.
.
.
.
O
·
.
O
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
જે સાધન એકાંત સાધ્યની
સિદ્ધિ માટે સમથ હોય, તેને જ સાધન કહેવાય !
શ્રી જિનેશ્વરદેવનું શાસન અનુપમ છે. એ શાસનમાં આવ્યા કે અને ભાગમાં રાગની જ ભાવના થાય, ઇન્દ્રિયના વિષયાને અને એ વિષયાની સામગ્રીને છેડવાની ઈચ્છા એને જાગૃત રહે.
અર્થ-કામ સુખનાં સાધન નથી, એ છાતીમાં લખાઇ જશે ત્યારે જ શ્ર જિનેશ્વરધ્રુવ કહેલા ધમ ઉપર સાચા પ્રેમ જાગશે.
મુનિ અણુગાર કહેવાય. કેમકે, એ ન ઘર ન હોય અને દુનિયા ય ન ડ્રાય,
અહંભાવ એ પ્રભુશાસનની પ્રાપ્તિમાં અને સેવામાં મેાટામાં મોટા પ્રતિબંધક છે.
દુશ્મનભાવે કાઈને ય હલકા પાડવા દોષ કહેવા એ, નિદા છે.
જેનુ ધ્યેય અથ અને કામને જ પેદા અને તે ધમ પણ કુધર્મ !
સારી રીતે મરવાની તયારી કરે તેનુ નામ જૈન !
કરલાનુ હાય તે શિક્ષણુ પથ્રુ કુશિક્ષણ
સમજુને મન સંસાર એ મારૂ ઘર નથી, મેક્ષ જ મારૂ ઘર છે,
મુનિથી પૂર્વ અનુભવેલી દુનિયાદારીની એક પણ વાત યાદ ન કરાય, પૂવ સ્મરણને
ત્ય:ગ, એ મુનિ માટે વિધિ પૂવની જાતની, કુલની ઓળખાણ કે સ્મરથી પાપની પ્રાપ્તિની શરૂઆત થાય.
અમે તે સાધુ, આમતા (શ્રાવકાના) આધારે નીભનારા' આ ભાવના આવી તે શુદ્ધ દેશના રૂકી જ જાય.
મુનિને શાસ્ત્રે નિસ્પૃહી કહ્યા છે. એ પેાતે પરિગ્રહધારી તા ન જ હોય, પણુ એમને દુનિયાની પણ પરવા ન હોય. જેમાંથી જન્મે, જેનાથી જીવે, તેને અસાર કહેવાની એ શકિત ધરાવે. જેની નિશ્રાએ જીવે, એને પણ ઢ ઢાળવાની તાકાત એ ધરાવે, જયાં ચીજ લેવા જાય ત્યાં ધમ લાભ જ આપે. જેનાં અન્નપાણી પર પેાતે નભે છે, એને પણ-પાપમાં પડયા છે'-એમ ખૂલ્લુ કહેવાની શકિત મુનિ ધરાવે, જે આટલી તાકાત ધરાવે તે જ મુનિ શ્રી જિનેશ્ર્વરદેવની શુદ્ધ દેશના દઈ શકે,
પૌદ્ગલિક સ્વાર્થીની સિધ્ધિ માટે ધર્મનાં સાધનોના ઉપયોગ, એ ભયંકર કેપ્ટને દુરૂપયોગ છે.