Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපප ક ખાટું ને લગાડતા હે ને જે
–શ્રી ભદ્રંભદ્ર පපපපපපපපපපපපපපපපපපපපපා
કક્કા-પુરાણેભ્યો નમ: બળેલા કાગડા પડેલા જોયા તેમાંના જુવાઅરે ! મને તદ્દન પાકક યાદ છે. તમને નીયાઓ કહે કે-આનું માંસ જ ખાઈ જઈએ. વિસવાસ તે બેસતો હેયને તે હાલારદેશો- પણ વડીલેને આ ગમ્યુ નહિ. એટલે કીધું દ્વા૨કના ઝળહળતી પાટ પરંપરાના પટ્ટધર કે-શાસ્ત્રમાં માંસ ભક્ષણની ના છે. એટલે શાસનની ધગધગતી ધગશના ધણી, પડછંદ જુવાનીયા કહે- પણ કાગડાના માંસ ભક્ષણની દેહધારી પૂ.આકે. શ્રી જિનેન્દ્રસૂરી મ.સા.ને હા છે. આ રહ્યો તેને શાસ્ત્ર પાઠ. ક... ખ જ પૂછી જોજે બસ.
ગ..ઘ..૩ ક એટલે કાગડા, ખ એટલે ' અરે ! એ હોય તે આ પણ આ ખ વ ગ એટલે ગળુ મરડીને, ઘ એટલે ઘણા અમદાવાદના પછીયાની પોળના ટ્રસ્ટીઓને ઘણા એટલે ડ શરીરની જેવા. પૂછી જોજે બસ.
આ શાસ્ત્ર પાઠથી વડીલે થડા મૂઝાયા. અને આમ છતાંય વિશ્વાસ ન બેસે પણ તેમણે ય થોડીજ વારમાં શાસ્ત્ર પાઠ મને ખુદને પૂછી જોજે. ફરીથી, ઉલટ તપાસ સાથે જ વાત કરી. અને કીધું કે ત–થકરીને. અરે ! તમારા સોગંદ ખવડાવીને --ન આ શાસ્ત્ર પાઠ કહે છે કે-ત,થ મને પૂછજો બસ. અરે ! ઠંડા બરફની પાટ એટલે તથાપિ તે પણ દુધ એટલે દધ– ઉપર (ઉનાળો છે એટલે નહિ હ) સુવાડીને દાઝેલા (બળેલા), ન એટલે નહિ ખાવા. તમ તમારે પૂછશે..ને.
આમ આ શાસ્ત્ર પાઠથી જુવાનીયાઓ કાગપણ શું છે ? ઈ તે ફાટ મેઢામાંથી ડાનું માંસ ખાવા જતા અટકી ગયા.” તમારે મને શું પૂછવાનું એ ય મારે
બેલે ભદ્રંભદ્ર પ્રેમીઓ ! આ વાર્તા તમને યાદ કરાવવાનું ? વાહ ! કંઈ નહિ.
ન કેવી કેમેડી છે ? આચાર્ય ભગવંત પણ સારૂ, ચાલ, આવું પૂછજો કે-પૂ.આ.દે. શ્રી
કેવું કેમેડી સાથે ધારદાર–સચેટ બોધપાઠ જિનેન્દ્રસૂરી. મહારાજ સાહેબે આવી વાર્તા
* ભણાવે છે તે ખબર પડીને ? કહેલી ?
હવે પાછા તમે કહેશો કે–પણ વાર્તા બસ હું આ વાર્તાની વાત કરતે હતે. તે કહે. સાંભળો ત્યારે.
ખરેખર જેણે આ સાંભળી હોય તેને તમે તે આચાર્ય ભગવંતે એવા ભાવની પૂછી જોજે. કે વાર્તા એ આચાર્ય ભગવંતે વાર્તા કહેલી કે એક વખત ૧૦-૧૫ જણ જ કહેલી છે ને ? ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ હું તે ખાલી એટલું જ વિચારું છું કે જતાં હતા. રસ્તામાં ભૂખ્યા થયા. થોડેક દૂર આ વાર્તા તેઓશ્રીએ શા માટે કહી હશે ?