Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક) થી મહાવીર જૈન યાકના વેર, અr, Regd.No. G. SETV 84 ¥රදරද පපපපපපපපපපපපප8
-
(HT TO
I
કરા
DENT TO
* *
-
FULL
A - રવ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મગજ
૦
૦
100000000000000000000000*
૦
1 ૦ ધન સુખના લેભી મોટે ભાગે પાપી જ હોય. 0 ૦ જગતને દુખ જોઈતું નથી પણ પાપ છોડવું નથી; સુખ જોઈએ છે પણ ધર્મ 1
કર નથી.
જે જીવો પાપથી દુખ ન સમજે, તેઓ કદિ પાપથી પાછા ફરી શકે નહિ. ૦ પૈસે અને પૈસાથી મળતાં સુખને જે પાપ ન માને તે કદિ પાપથી બચી શકે નહિ. તે
૦ જેને પાપનો ભય નથી અને ધર્મનો લેભ નથી તે માનવ માનવ નથી. 0 ધર્મનો જ લેભી અને પાપને ભીરૂ વ દુઃખમાં ય સુખી હેય; બાકી બધા સુખમાં છે - ય દુઃખી હોય. ૦ સાચા-ખોટાનો વિવેક કરતા શીખવે તેનું નામ શ્રી વીતરાગદેવના શાસનની 0
દેશના છે. ૦ સારા બનવા માટે ધર્મ છે-સારા દેખાવા માટે નહિ, સારા દેખાવા માટે ધર્મ તે 0
ધર્મ નથી પણ અધર્મ છે. 0 ૦ રાગ દ્વેષના અભાવમાં જે સુખ છે તે રાગ દ્વેષની સાથે રહેવામાં નથી. 0 , હવે આપણે સંસારમાં વસનારા નથી પણ સંસારના મહેમાન છીએ. સંસાર આગ્રહ 0 0 કરે તે પણ આપણી રહેવાની ઈચ્છા નથી. છે . સંસારમાં રહેવાનું મન ન હોય, ઝટ મેણામાં જવાનું મન હોય તે બ પુણ્ય છે 0 પુણ્યાનુબંધી છે. 0 ૦ દુનિયાની સારામાં સારી ચીજ પર પ્રેમ થાય છે તે વખતે થાય કે આ ડું છે 0 છે તે તમારે અધ્યવસાય સારે અને અમને થાય કે લુંટાઈ જઇશું તે અમારો 1 & અધ્યવસાય સારે.
ooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને પઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦