Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
wા ઈનપુર , પણ
wારક પૂજા વિજયસૂરીજી મહારાજની છે જ N, ઘેર # સુજજ #જ #જો શ્રદ્ધા રજા જ પ્રકાર જી
સંત્રીએ પ્રેમદ મેઘજી ગુઢ
ન
હતી
અઠવાડિક .
હેક્રેન્દ્રકુમાર જજ,જલાલ we
(૪જકોટ). સુરેશચંદ્ર કીરચંદ શેઠ
વઢવ૮)
''WE'ઝાઝા વિZT ૪. શિmય ૩ મg a
પાનાચંદ દક્ષ2
(કાજ જ8)
વર્ષ ૭] ૨૦૫૧ કારતક વદ-૧૧ મંગળવાર તા. ૨૯-૧૧-૯૪ [અંક-૧૪
– અધ્યાત્મભાવને પામવાના ગુણે :
-પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે પ્રવચન-બીજું
(ગતાંકથી ચાલુ) આજે ઘણી ખરાબી થઈ છે. તેનાથી આપણે બચવું છે. શાસ્ત્ર જેમ સંસારના સુખ છે તે માટે ધર્મ કરવાની ના કહી છે તેમ માન-પાનાદિ માટે પણ ધર્મ કરવાની મના કરી { છે. માન-પાનાદિ માટે ધર્મ કરે તે ધમી કહેવાય? આપણે જે સુખ જોઈએ છે તે
સંસારની કઈ ગતિમાં છે? સંસારના સુખમાં જ મઝા આવે, લહેર આવે તે દુર્ગતિમાં છે { જ જવું પડે-તેવી ય શ્રદ્ધા છે ? સગતિમાં જવું હોય તે સંસારના સુખમાં મઝા ન { આવવી જોઈએ, ધર્મમાં જ મઝા આવવી જોઈએ, જે કાંઈ કષ્ટ આવે તે મથી ભોગ- ૨ | વવાની તૈયારી જોઈએ. છે આજે ભણેલા જેટલાં પાપ કરે છે તેટલા પાપ માટે ભાગે અભણ નથી કરતા! તમે ? 4 જેમાં મઝા કરો છો તે બધામાં પાપ છે તેમ લાગે છે? ભગવાને જે ધર્મ બતાવ્યો { છે તે એ નિર્દોષ અને નિરવ છે કે તેમાં જરા પણ પાપ ન લાગે. સંસારમાં 1 રહે તે તે ઘમ થાય નહિ માટે આ સંસાર છોડવાને છે તે પણ હયાથી. જેટલાં કષ્ટ સંસારના સુખ માટે વેઠે છે તેના કરતા પણ વધારે કષ્ટ ધર્મ માટે વેઠતા થાવ તેમ કરવું . તે જે સુખ જોઈએ છે તે મળશે.
આત્માને સુંદર બનાવે છે ને ? શરીરને શણગારવું છે કે આત્માને શણગાર 5 છે? શરીરનો માલીક આત્મા છે ને ? શરીર સારું બનાવવું છે કે આત્માને સારે બના| વ છે ? શરીર સારું બનાવે અને આત્મા ભૂડે બને તે ચાલે ? આ શરીર તે ભૂંડું
оооооооо
ક