Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારાક ર્.આશ્રી વિજયક્ષસ્ત ્રીજી મહારાજની પ્રેમા મુજબ શાસન અને ચિલ્લાત / તથા પ્રચાર મચ્છુ
www
0801 જનની
•કાફિક.
માલારાધ્યા વિરુદ્વા ય, શિવાય ચ માથ થ
-તંત્રીઓ ફ્રેમચંદ મેઘજી ગુઢ
(મુંબઇ)
હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ (રાજકોટ)
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વzar) નાચંદ પદમશી ગુઢક ( થાળ ગઢ)
be
વર્ષ ૭ ૨૦૫૧ માગસર સુદ-૪ મંગળવાર તા. ૬–૧૨–૯૪ [અ‘૩–૧૫
-: અધ્યાત્મભાવને પામવાના ગુણ્ણા :–
—પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
પ્રવચન–ત્રીજી
૨૦૪૬, વૈશાખ સુદ-૧૩ સોમવાર તા. ૭-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ
સંબંધો કાયવ્ા, સધ્ધિ કલાણુહેઉમિત્તે હિ...
સારવ' જિષ્ણુવયણું, ધરિયવ્વા ધારણા સમ્મ` ।।૧।।
અન ત ઉપકારી શ્રી અરિહ'ત પરમાત્માએએ જે શાસન સ્થાપ્યુ છે તે મેાક્ષને માટે જ સ્થાપ્યુ` છે, જયાં સુધી જીવને સંસાર રહેવા જેવા લાગે નહિ, મેક્ષ જ મેળવવા જેવા છે તેમ લાગે નહિ ત્યાં સુધી અધ્યાત્મભાવ આવે નહિ. સાધુપણા વિના મેક્ષે જવાય નહિ. તે સાધુપણું' આ મનુષ્ય જન્મમાં જ મળે માટે આ જન્મને દુČભ કહ્યો છે. દેવજને પણ દુર્લભ નથી કહ્યો. ચારગતિમાં સુખ દેવામાં જ છે છતાંય તેની કિંમત ન માંડી અને મનુષ્ય ગતિની જ આંકી છે, બધા જ શ્રી અહિ ત એએ આ મનુષ્ય જન્મને દુĆભ કહ્યો છે તે આપણને મલી ગયા છે. હવે આપણી ઈચ્છા આ સૌંસારથી છૂટી વહેલા મેક્ષે પહોંચવાની છે ને ? આવી ઈચ્છા જેની હાય તેને આ સ'સારના ભાગલેાગવવાનું મન થાય? આવા જન્મ પામીને આ સૌંસારના ભાગ મઝેથી ભગવે તે સેનાના પાત્રમાં દારૂ ભરે છે. જૈનશાસનને પામેલાને અને સમજેલાને ભેગ ભાગવવા પડે તા કમને ભેગવે કે મઝેથી ભાગવ?
પરમાત્મા
શ્રાવક સંઘમાં પણુ કાણુ આવે ? જેને સ ંસારમાં રહેવુ પડે તે દુઃખી હું ચે રહે તે. શ્રી સ’ઘમાં વિરાગપૂર્ણાંકના ત્યાગી જો એ કાં સસારને ત્યજ