Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
#ારક .અાશી વિશ્વસમસૂતરીચ્છરજી મહારાજની છે -
Un en gjorar UHOY Vã pelo PSU NI YUeo ya riallar
M
ANUAL
• અઠવાડિક • ઝાઝા વિઝ ૪ શિવાય ચ મારા ઘ
પ્રેમથદ મેઘજી ગુઢક
૮jલઇ) હેમેન્દ્રકુમાર સહજસુજલાલ જ
(૨૪જી કેટ). રેજચંદ્ર કીરચંદ રઠ દા
(૧૩૦૪(૪) | જાદ જ જા |
(જdજ જ8)
2 વર્ષo} ૨૦૫૧ કારતક વદ-૪ મંગળવાર તા. રર-૧૧-૯૪ [અંક-૧૩
-: અધ્યાત્મભાવને પામવાના ગુણે :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! !
પ્રવચન-બીજું (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદ-૧૨ રવિવાર તા. ૬-૫-૧૯૦ જ્ઞાનમંદિર અમદાવાદ છે
આપણે જે સુખ જોઈએ તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. આવું જ છે 4 મનમાં ન હોય અને “નમે અરિહંતાણું” “નમો સિદ્ધાણું બેલીએ તે જડૂઠું બેલીએ છે ૧ છીએ. આ બે પ૪ બેલે તેને મેક્ષમાં શ્રધ્ધા ન હોય તે બને? મેક્ષ ન માને તે બને? 8
કે આ હોય ? અભાવી આદિ હોય તે. અભવ્ય છ શ્રી નવકારમંત્ર ગણે, નવપૂર્વ છે છે ભણે તે પણ શાસ્ત્ર તેને અજ્ઞાન જ કહ્યા. તે ચારિત્ર પણ લે, સારામાં સારૂ પાળે છતાં છે પણ તેને ચારિત્રને સાચું પરિણામ ન આવે. તે તે સંસારના સુખને જ ભીખારી છે. તે છે સુખ માટે બધા જ કષ્ટો વેઠે છે. તમે લકે પણ દુનિયાના સુખ માટે કેટલાં કષ્ટ વેઠે છે છે? કેટલા પાપ કરે છે ?
પ્ર-મેક્ષનો અનુભવ નથી.
ઉ–છે. આપણને જે સુખ મળે તે દુઃખ વિનાનું લેવું જોઈએ-તેવી ઈચ્છા ખરી છે છે ને ? જે સુખ મળે તે પૂરેપૂરૂં મળે તે સારૂ તેમ પણ મનમાં ખરું ને ? આવેલું સુખ 8 ન જાય તેવી પણ ઈરછા ખરી ને ?
મોક્ષની ઇચ્છા વિનાના સાધુ, લોકેને ય સંસારના-પાપના માર્ગે જોડે છે પૈસાના અને સુખના જ રાગી બનાવે. આપણે જે સુખ જોઈએ છે તે આ સંસારમાં છે હું નથી પણ મેક્ષમાં જ છે-આ વાત એક પુદ્દગલપરાવની અંદર સંસાર બાકી હોય તેને