Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
હતા
કે રૂ.mવિજયસૂરીશ્વરજી મહારાજની - # સજજ #જ જજો દ્વારા રજ પ્રારy 9
New
-તંત્રી પેજE મેઘજી ગુઢ:
૮+લઈ) ' હેન્દ્રકુમાર મફજલાલ હe
(૪૪) ફરે ચંદ્ર કીરદ શ્રેષ્ઠ
(વટવ(). જાદ જજ87 ##
( ૪r (8)
•
Fix
.ANNST • કવાર્ટઉફ •
ઝાઝારાZઇ વા ૪, શિવાય મ7) a
,
વર્ષ ૭ ૨૦૧૫.૧ કારતક સુદ- ૧૩ મંગળવાર તા. ૧૫-૧૧-૯૪ [અંક-૧૨
- અધ્યાત્મભાવને પામવાના ગુણે -
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
પ્રવચન-બીજું ૨૦૬, વૈશાખ સુદ-૧૨ રવિવાર તા. ૬-૫-૧૯૦ જ્ઞાનમંદિર અમદાવાદ
સંબંધે કાય સદ્ધિ કહલાણ હેઉમિત્તોહિ
સે અä જિણવયણે ધરિયરવા ધારણ સમ્મ ૧ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ આજ સુધીમાં અનંતા થઈ ગયા છે. છેવર્તમાનમાં વ શ શ્રી અરિહંત પરમાત્માએ વિચારી રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા શ્રી 8 4 અરિહંત પરમાત્માએ થવાના છે. જે વાત અનંતા શ્રી અરિહંત પરમાત્માએ કહી !
ગયા છે તે જ વાત વર્તમાનમાં વીશ શ્રી અરિહંત પરમાત્માઓ કહી રહ્યા છે અને જે { ભવિષ્યમાં થનારા અનંતા શ્રી અરિહંત પરમાત્માએ પણ તે જ વાત કહેવાના છે. તે 8 છે સૌએ એક જ વાત ફરમાવી છે કે –“આ સંસાર રહેવા જે નથી, મેક્ષ જ મેળવવા છે છે જે છે અને તે માટે આ મનુષ્યજમમાં સાધુ જ થવા જેવું છે.” છે આ સંસારમાં ભટકતા માં અભવ્ય એવા છે કે જે કઈ દિ મેક્ષે જાય છે. 8 નહિ એટલું નહિ અભવ્યોને મોક્ષ રુચે પણ નહિ અને મોક્ષને માને પણ નહિ. દુર્ભ ? જે વ્યજી પણ ભવ્ય પણું પામે નહિ ત્યાં સુધી મોક્ષ પામે નહિ. ભવ્ય પણ ભારે કમી હોય છે છે ત્યાં સુધી મે યુ પામે નહિ, મોક્ષને માને નહિ. જે છ લઘુકમી બન્યા હોય તે
ભવ્યજી મોક્ષને પામે. જે જીવને સંસાર એક પુદગલપરાવર્તકાળની અંદર હેય તને ? છે જ મોક્ષની ઇચ્છા થાય, તે જ મોક્ષ છે એમ માનતે થાય, તે જ મેશને માટે