Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૮ : તા. ૧૮-૧૦-૯૪ :
ત્યારે તમારે તમારું માથું ડાબી વિવિધ વાંચનના આધારે તરફથી જમણી તરફ ફેરવવું. (ઊંટવૈદથી દૂર રહો)
. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. -મનીષા સમરથલાલ (પુના)
શ્રી સિદ્ધગિરિ ઉપર શાંતિનાથ ભગવાન
ચોમાસુ રહ્યા. ત્યારે મુનિ અને ગૃહસ્થ સમય-સમય કયારેક પ્રગતિને સમય
મળીને ૧૭ ક્રોડ મનુષ્ય સિદ્ધ થયા હતાં. કયારેક અધોગતિનો સમય
ને અજિતનાથ પ્રભુના હાથે દીક્ષિત ૯૯ ક્યારેક સુખને સમય
હજાર સાધુઓ ચોમાસુ રહ્યા હતાં. તેમાંથી કયારેક દુઃખને સમય
કાર્તિક પૂનમે ૧૦ હજાર મુકિત પામ્યા. કયારેક ચડતીનો સમય
આ સુદ પૂનમે ૨૦ કરોડ સાથે પાંડ કયારેક પડતીને સમય
સિદધ પદને પામ્યા. કયારેક હાસ્યને સમય
શ્રી વાસુદેવની ૭૨૦૦૦ સ્ત્રીઓમાંથી ક્યારેક રૂદનનો સમય
૩૫૦૦૦ સ્ત્રીઓ સિધગિરિ ઉપર મોક્ષ પામી (બધી પુદગલની બઝી છે.)
૩૭૦૦૦ જુદા જુદા સ્થળે મોક્ષ પામી. -પૂજા ઈશ્વરલાલ [નવસારી] કર્મમળને દૂર ન કરનાર ગંગાસ્નાન ભુલભુલામણી
પણ શું કામનું ? દ્રવ્યસ્નાન તેજ વિહિતા ૧. પારણી ૨. ગંધારી ૩. નંદા ૪.
, છે કે જે સ્નાન ભાવ સ્નાન લાવે. ભાવજયંતી ૧. સુસીમા ૬. રેણા ૭. મગાવતી સ્નાનનું અવશ્ય કારણ બને તે દ્રવ્ય સ્નાન ૮. સુભદ્ર. ૯. કુંતી
કામનું. -મેઘના પી. શાહ ધમ કરતે માણસ જે સંસારના સુખે
માટે જ ધમ કરતે હેય તે તેનું વલણ પ્રોપર મુંબઇમાં
સંસાર તરફ ઝુકયું છે એમ કહેવાય. જયારે જૈનશાસન-શ્રી મહાવીર શાસન તથા સંસારના સુખને બંધન માનીને એનાથી છુટી હર્ષ પામૃત જેન ગ્રંથમાલા અંગે જઈને મુકિત પદ પામવા માટે જે ભવ્યાત્માએ
રકમ ભરવાનું સ્થળ ધર્મ કરતાં હોય તેમનું વલણ મેક્ષ તરફ શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ ઝુકયુ છે. એમ કહેવાય.
આશીષ કે ર્પોરેશન ૨૩-૩૧ બેટાવાલા બિંડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ ગત ૪૫ અંકમાં “ભદ્રંભદ્ર'ના લેખમાં ફોન :- ૨૦૬૧૫૮૫ : ૨૦૫૪૮૨૯૫૧ માં સંવત્સરી બે આવે છે તે હકિકત , ઘર - ૫૧૩૨૨૨૩
ફેર છે, ૫૧ મી સંવત્સરી ફેર આવતે નથી (બપોરે ર થી સાંજે ૮ વાગ્યા સુધી) તેમ જાણકારેએ જણાવ્યું છે.