Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Flat s
શ્રીવિશિ
சு
પ્યારા ભૂલકાઓ,
અવનવા લખાણા લઈને આવતી તમારી બાલવાટિકાને તમે સૌ સત્કારી રહ્યા છે. તે તમારા પત્રા દ્વારા જાણવા મળ્યુ, તે જાણી આનંદ, બાલવાટિકાને મધમતી બનાવવામાં તમારા સૌના માટે ફાળા છે. તમારા પ્રશ'સાના પુષ્પ વાંચી વાંચીને મારુ અતર નાચી ઉઠે છે, ખીલી ઉઠે છે, મારા લાડકા ભૂલકાઓ કેવી કાલી કાલી ભાષામાં સુંદર લખાણે! લખવાની મહેનત કરે છે.
卐
તમારા થાકખ ધ લખાણા આવી રહ્યા છે. વિપુલ સાહિત્યને ટોકમાં શંખીને અવસરે અવસરે તેમાંથી ચૂંટી ચૂંટીને આ વિભાગમાં છાપતા રહીશ, આન ́દ !!! વિવિધતા જળવાય રહે, નવું નવુ જાણવા મળે, નવી નવી શેાધખાળ કરવા મળે, કાયડાએ આદિ ઉકેલવા મળે તે સઘળુ* યાનમાં લઇને કદાચ તમારા મેકલાવેલ લખાણે. મેાડા-વહેલા છપાય તા મારી ઉપર ગુસ્સે નહી થતાં, મુ ઝવણમાં મુકાઇ નહી જતાં. અમારી મહેનત એળે નહી જાય, પ્રયત્ન કરી, વધુ શક્તિ ખીલવી. વધુ ને વધુ જ્ઞાન
મળે તેવા ટુકા લખાણા મેાકલજો.
આ બાલવાટિકા વિષે તમારા ખાટો, ગળા, તીખે, કડવા કે નવ્ય જે કાંઇ અભિપ્રાય હાય તે જણાવશે.
હવે કહેવા જેવુ' બાલવાટિકામાંથી વાંચી લેજો.
-રવિશિશુ
ૐ. જૈન શાસન કાર્યાલય-જામનગર
કથાનક
એક ડાળીથી ખીજી ડાળીએ કુદકા મારતીને ઝુલા ખાતી વાનરસેનાને જોતાંજ પવનપુત્ર શ્રી હનુમાનની યાદ આવ. શ્રી હનુમાનની જનેતા મહાસતી હતા. હતા. ચંડાલ ચાકડી તેમના કબજામાં હતી. પેાતાના કાંઈ વાંક કે ગુના ન હેાવા છતાં પણ અગમ્ય કર્મોના કારણે એક નાનીથી
ક્ષમાના અવતાર
વાતનું' વિકરાળ વિરૂપ અપાઈ ગયું.
હસ્ત મેળાપના થાડા કલાકે પહેલાંજ શ્રી પવન જયકુમારે મનોમન નકકી કર્યુ` કે “અજના સામે ઊંંચી નજર પણ ન કરવી અને જો તે સામે આવે તે અથવા નજર મેળવવા પ્રયત્ન પણ કરે તા અગારા વર્ષાવ્યા વગર રહેવુ નહિ.’
કાચા સુતર-તાતણે બંધાયા પછી શ્રી