Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 Hલાદ જા વિશ્વમસૂરીશ્વરેજી મહારાજની - - - 8 A A la lá la ao dong de sexy
-તંત્રીએ
ન ફરીથી
પ્રેમચંદ મેઘજી ગુઢ .
, , ૮મુંબઇ) હેન્દ્રકુમાર જયુબલાલ we
હ (૪જી દ્વારા) સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
| (વઢવ (૯) *: રાજાયે ૨જી સુam
(કજ )
•
A
NN' • હવટદક • ઝાઝાસ્તા વિશgs , શિવાય ઇ મરજી
જસ
છેવર્ષ ૭ ] ૦૫૦ ભાદરવા વદ-૧૪ મંગળવાર તા. ૪-૧૦-૯૪ [અંક-૬
છેજિન ભકિત ધુ
- પ્રવચન નવમું – ૨૦૨૮, માગશર સુદ-૮ શુક્રવાર, તા. ૨૬-૧૧-૭૧ અમદાવાદ
-પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
| ( ગતાંકથી ચાલુ છે. ભગવાનને ઓળખ્યા વિના ભલું કઈ રીતના થાય ? પેઢી ઉપર કેમ જાવ છે ? પિસા માટે. ઘરે કેમ? ખાવા-પીવા, આરામ માટે. મંદિર–ઉપાશ્રયે કેમ, સાધુ પાસે કેમ,
વ્યાખ્યાન કે, સાંભળે છે–તેમ પૂછે તે જવાબ નથી. મોક્ષે જવું છે ને ? ઘર-બાર8 છોડ્યા વગર મેક્ષ મલી જાય? હૈયામાં હોય તે બેલે. મોક્ષને માટે તે કાયા કસી છે નાખવી પડે. માત્ર વાતો કયે ન મળે. શ્રી અરિહંત પરમાત્માના આત્માને પણ પ્રબલ
પુરૂષાર્થ કરવું પડશે. તેઓ પણ ભૂલ્યા તે પછડાયા. પાછા ભાનમાં આવ્યા અને પછી 8 છે ચઢયા. તમે કહે કે-“મંદિર-ઉપાશ્રયે મારી બધી કુટે કાઢવા જાઉં છું.' રાગ-દ્વેષને { ઘર કરવા જાઉં છું.”
તમારા રાગ અને દ્વેષ કયાં છે ? આ રાગ અને દ્વેષની ગાંઠ જીવ ઉપર એવી 8 બાઝેલી છે કે તેના કારણે સંસારમાં ભટકે છે. જીવ માત્રને સુખ ઉપર જ રાગ છે અને છે છે દુખ ઉપર દ્રષ છે. આ રાગ અને દ્વેષની ગાંઠ ભેદાય તે માટે મંદિર–ઉપાશ્રયે આ
છે ને? શકિત મુજબ ધમ કરે છે ખરા ? તમારા વર્તન પરથી તે એમ લાગે કે છે તમારી બધી શકિત ઘર-પેઢી અને સંસારમાં ખર્ચાય છે. આજે મંદિર-ઉપાશ્રય, 8 [ આમ કયાણની ભાવના વગરનાઓએ ખેડા ઠેરની પાંજરાપોળ જેવા ન બનાવ્યા છે, માંદા માંદા ય પેઢી પર જાવ, બાઈ રસેઈ કરે પણ ધમમાં....!
જી-
જીજી